Friday, May 17, 2024
Homenationalઆજે તહેવારોનો ત્રિવેણી સંગમઃ ચૈત્ર નવરાત્રિ, ગૂડી પડવો અને ચેટીચંડની રાજ્યભરમાં ઉજવણી

આજે તહેવારોનો ત્રિવેણી સંગમઃ ચૈત્ર નવરાત્રિ, ગૂડી પડવો અને ચેટીચંડની રાજ્યભરમાં ઉજવણી

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે.

આજે તહેવારોનો ત્રિવેણી સંગમઃ ચૈત્ર નવરાત્રિ, ગૂડી પડવો અને ચેટીચંડની રાજ્યભરમાં ઉજવણી

હિન્દૂ શાસ્ત્રો મુજબ આજના જ દિવસે એટલેકે, ચૈત્ર સુદ એકમના જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનો પ્રારંભ કર્યો હતો. તેની સાથે પણ એક વિશેષ દંતકથા જોડાયેલી છે. જેનું પૌરાણિક ગ્રંથો તેમજ શિવમહાપુરાણ અને વિષ્ણુ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજના દિવસને પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે. ચૈત્ર મહિનાની શરૂઆત સાથે આજે મહારાષ્ટ્રીયનોના નવા વર્ષ ગૂડી પડવાની પણ ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત આજથી સિંધીઓના નવા વર્ષનો પણ પ્રારંભ થઈ રહ્યો છે.

તેથી રાજ્યભરમાં વરસતા સિંધી સમાજના લોકો આજે ચેટીચંદની ઉજવણી કરશે. આ બાબતનો ઉલ્લેખ અથર્વવેદ, શતપથ બ્રાહ્મણના ગ્રંથોમાં પણ જોવાવા મળે છે. એક પૌરાણિક માન્યતા અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન રામનું રાજ્યારોહણ થયું હતું. ચૈત્રિ નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. એ  નિમિતે અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના શક્તિપીઠોમાં દર્શનાર્થે આવતા લાખો માઈભક્તો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 

શાસ્ત્રોમાં આજનો મહિમાઃ
હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રી નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. જે ભક્તો મા શક્તિની આરાધના કરતા હોય તેમના માટે નવરાત્રિ પરમ શુભદાયી કુળદાયી પવિત્રઅવસરછે.

ચેટીચંડની ઉજવણીઃ
સિંધી સમાજના ઈષ્ટ દેવતા ભગવાન. ઝુલેલાલના અવતરણ દિવસ ચેટીચંડની ઉજવણી ગુરુવારે કરવામાં આવશે. તેથી આજે અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં સિંધી સમાજના લોકો પાલખી યાત્રા કાઢીને ચેટીચંદની ઉજવણી કરશે.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here