Friday, May 17, 2024
HomeLife StyleBeauty Tipsઉનાળામાં વજન ઘટાડવા પીવો ‘એપલ ટી’

ઉનાળામાં વજન ઘટાડવા પીવો ‘એપલ ટી’

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

સ્વસ્થ રહેવા માટે ગ્રીન ટી, આઇસ ટી વિશે આપે સાંભળ્યું હશે. પણ શું તમે ક્યારેય એપલ ટી વિશે સાંભળ્યું ચે. જી હાં સફરજનની ચા ન ફક્ત વજન ઘટાડે છે પણ સ્કિનને પણ એકદમ સ્વસ્થ રાખે છે. તેનો સ્વાદ પણ ઘણો જ મજેદાર છે. એટલે કે જો આપ ફિટનેસનું જતન કરો છો અને ગ્રીન ટી પીવો છો તો ક્યારેક એપલ ટી પણ ટ્રાય કરી શકો છે. ચાલો અમે આપને જણાવીયે તેનાં ફાયદા અને તેને બનાવવાની રીત.

સફરજનમાં જોવા મળતા મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેની છાલમાં પણ તેનું પ્રમાણ ઘણુ હોય છે તેથી તેને ફેંકી દેવાની જગ્યાએ તેનો ઉપયોગ ચા બનાવવામાં કરવો. યૂરોપ દેશોમાં એપલ ટી ઘણી જ પ્રચલિત છે.

-તેનાંથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.
-ટીન એજમાં જ આ ચાનું સેવન શરૂ કરવું જોઇએ. જેથી નાના-મોટા વાઇરલથી બચી શકાય છે.

-જે લોકોને પેટ ખરાબ રહેવાની સમસ્યા હોય તેમણે સફરજનની ચા પીવી જોઇએ.
-આ ચાન દરરોજ પીવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે.
-જો આપને જોઇન્ટ પેઇનની સમસ્યા હોય તો તેમાં પણ આ ચા ફાયદાકારક સાબિત થાય છે.
-સફરજનની ચા પીવાથી સ્કિનનો ગ્લો વધે છે અને તે કાયમ પણ રહે છે.

આવી રીતે બનાવવો ‘એપલ ટી’
-એક તપેલીમાં બે લીટર પાણી ઉકાળો
-બરાબર ધોયેલા સફરજનનાં 1-1 ઇંચ ટુકડામાં કાપીને ઉકળતા પાણીમાં નાખો (સફરજન છાલ સાથે જ લેવાં )
-આશરે 10 મિનિટ સુધી તેને પકવા દો
-તેમા ચા પત્તી, લવિંગ, તજ અને ઇલાયચી ઉમેરીને થોડા સમય માટે ઉકલવા દો
-હવે તેને ગાળી લો. સમાન્ય ટેમ્પરેચર થાય એટલે તેમાં મધ ઉમેરી દો
-હવે આ ચાને ફ્રિઝમાં સ્ટોર કરો અને તેનું સેવન તમે બે દિવસ સુધી કરી શકો છો.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here