Monday, May 13, 2024
HomeReligionકેદારનાથ ધામમાં કોઈ નકલી ક્યૂઆર કોડ લગાવી ગયું, તંત્ર દોડતું થયું, પોલીસમાં...

કેદારનાથ ધામમાં કોઈ નકલી ક્યૂઆર કોડ લગાવી ગયું, તંત્ર દોડતું થયું, પોલીસમાં નોંધાવાઈ ફરિયાદ

Date:

spot_img

Related stories

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...
spot_img

ખુશખબર : કેદારનાથમાં તીર્થયાત્રીઓની સંખ્યાને જોતા મંદિર સમિતિએ દર્શનનો સમય અડધો કલાક વધાર્યો

એક સપ્તાહમાં ચારધામમાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આ આંકડો અઢી લાખને વટાવી ગયો

કેદારનાથ મંદિરને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. અહીં કોઈ ગઠિયો વીઆઈપી ગેટ તથા નંદીની નજીકમાં જ બે ફેક ક્યૂઆર કોડ લગાવી ગયો હતો. જોકે આ અંગે માહિતી મળતા જ મંદિરની સમિતિએ તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ આ ક્યૂઆર કોડ હટાવાયા હતા. આ મામલે પોલીસમાં પણ ફરિયાદ કરાઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મયૂર દિક્ષીતે કહ્યું કે અમે કડક કાર્યવાહી કરીશું.  કેદારનાથ ધામના મંદિર ખુલવાના એક દિવસ બાદ  26 એપ્રિલે આ ઘટના બની હોઈ શકે છે.  

મંદિરમાં દર્શનનો સમય બદલાયો 

હવામાનના પડકારોને જોતા ચારધામ યાત્રા અંગે તીર્થયાત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં ચારધામમાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આ આંકડો અઢી લાખને વટાવી ગયો છે. આ દરમિયાન કેદારનાથમાં તીર્થયાત્રીઓની સંખ્યાને જોતા મંદિર સમિતિએ દર્શનનો સમય અડધો કલાક વધારી દીધો છે. મંદિર સમિતિના કાર્યાધિકારી આર.સી.તિવારીએ કહ્યું કે હવે સાફ-સફાઈ અને ભોગ ચઢાવવા માટે મંદિરને દોઢ કલાકની જગ્યાએ એક કલાક બંધ રખાશે. બપોરે 3 વાગ્યાની જગ્યાએ સાડા 3 વાગ્યે મંદિર બંધ્ કરાશે અને સાંજે 4 કલાક ફરી ખોલી દેવાશે. 

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને...

સિડની મોલમાં છરાબાજી, 5નાં મોત: પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

સિડની : સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી...

લિકર કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે AAPના રાજ્યસભા સાંસદ સંજય...

અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર: રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા

અમદાવાદ: રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય...

School of Audiovisual Media’s Alliance with TVU Networks Transforms Broadcast Education

Ahmedabad: Barcelona’s School of Audiovisual Media (EMAV) proudly announces...

Together with Industry Giants, TVU Networks Redefines Broadcasting at NAB 2024

 Ahmedabad : TVU Networks, a global pioneer in cloud...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here