Friday, May 17, 2024
HomeLife StyleCoronaકોરોનાથી સંક્રમણ છીનવી રહ્યું છે આંખોની રોશની

કોરોનાથી સંક્રમણ છીનવી રહ્યું છે આંખોની રોશની

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)માંથી બહાર નીકળ્યા બાદ કેટલાંય પ્રકારની મુશ્કેલીઓ થઇ શકે છે. આ વાત ડૉકટર્સને શરૂઆતથી ખબર હતી. પરંતુ હવે એક એવા દુર્ભલ અને જીવલેણ ફંગલના સંક્રમણની ખબર પડી છે કે જેમાં આંખોની રોશની છીનવી લે છે. તેના લીધે નાક અને જડબાના હાડકા હટાવા પડે છે. કેટલાંક કિસ્સાઓમાં તેની મગજ પર પણ અસર થાય છે જ્યાં 15 દિવસમાં અડધા લોકોના મોતો થઇ જાય છે. તેને બ્લેક ફંગસ કે Mucormycosisના નામથી ઓળખાય છે. દિલ્હી (Delhi)ની સર ગંગારામ હોસ્પિટલ (Sir Gangaram Hospital)માં છેલ્લાં 15 દિવસની અંદર 13 આવા કેસ સામે આવ્યા છે.Mucormycosisને પહેલાં zygomycosis નામથી ઓળખાતો હતો. આ mucormycetes નામના મોલ્ડસની જગ્યાએ થનાર ઇન્ફેકશનથી થાય છે. Mucormycosis મુખ્યત્વે એ લોકોને અસર કરે છે જેમને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ હોય છે અથવા તો એવી દવાઓ લે છે જેનાથી શરીરના કીટાણુઓ અને બીમારીથી લડવાની કેબિલયત ઓછી હોય છે.હોસ્પિટલના અધિકારીઓએ સોમવારના રોજ કહ્યું કે આંખ-નાક-ગળા (ENT) ડૉકટર્સની સામે છેલ્લાં 15 દિવસમાં આવા 13 કેસ સામે આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આ ચિંતાજનક સમસ્યા દુર્લભ છે પરંતુ નવી નથી. તેમણે કહ્યું કે કોવિડ-19થી થનાર ફંગલ સંક્રમણ તેમાં નવી વાત છે.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here