Friday, May 17, 2024
Homenationalભારત સુરક્ષાના બેવડા માપદંડ નહીં ચલાવે, વિદેશમંત્રી ખાલિસ્તાનીઓના દેખાવો અંગે બ્રિટન પર...

ભારત સુરક્ષાના બેવડા માપદંડ નહીં ચલાવે, વિદેશમંત્રી ખાલિસ્તાનીઓના દેખાવો અંગે બ્રિટન પર વરસ્યા

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

તેમણે કહ્યું કે ભારતના હાઈ કમિશન અને કોન્સ્યુલેટની સુરક્ષા કરવાની જવાબદારી બ્રિટનની છે

વિદેશમંત્રીએ કહ્યું કે ઘણા દેશો સુરક્ષાનેુ લઈને બેદરકારી દાખવી રહ્યા છે

બ્રિટનમાં ભારતીય હાઈકમિશન પરથી ભારતીય તિરંગો હટાવવાનો પ્રયાસ કરી રહેલા ખાલિસ્તાન તરફી દેખાવકારોની ઘટના અંગે કડક વલણ અપનાવતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત સુરક્ષાના જુદા જુદા માપદંડો નહીં સ્વીકારે. તેમણે બ્રિટન પર હાઈકમિશનના રાજદ્વારીઓને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી પૂરી ન કરવાનો આરોપ પણ લગાવ્યો, જેની અપેક્ષા એ દેશથી રાખવામાં આવે છે જ્યાં હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ આવેલ હોય છે. 

રાજદ્વારીનું રક્ષણ કરવાની બ્રિટનની જવાબદારી

બેંગલુરુ દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા જયશંકરે કહ્યું કે ધ્વજ અને હાઈ કમિશનની સુરક્ષા અંગેની એ દેશની જવાબદારી છે કે કોઈ રાજદ્વારીને તેનું કામ કરવા માટે સુરક્ષા પ્રદાન કરે. તેમણે કહ્યું કે તેઓ જ્યાં સ્થિત છે તે દેશની જવાબદારી છે કે તેઓ એમ્બેસી અથવા હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ અને તેમના પરિસરની સુરક્ષા સુનિશ્ચિત કરે. આ જવાબદારીઓ પૂરી થતી દેખાઈ રહી નથી. 

હાઈ કમિશનમાં સુરક્ષા વ્યવસ્થા સારી નથી

યુકેમાં રાજદ્વારીઓ અને ભારતીય વિદેશીઓને ધમકીઓના મુદ્દા પરના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે જે દિવસે બદમાશો હાઈ કમિશનની સામે એકઠા થયા હતા તે દિવસે હાઈ કમિશનમાં સુરક્ષા વ્યવસ્થા અપેક્ષિત ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે ઘણા દેશો સુરક્ષાને લઈને ઘણા બેદરકાર છે. તેમની પોતાની સુરક્ષા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ અલગ છે અને અન્યોની સુરક્ષા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ અલગ છે, પરંતુ એક વિદેશમંત્રી  તરીકે હું તમને કહી શકું છું કે અમે આવા અલગ-અલગ ધોરણોને સ્વીકારવાના નથી.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here