Friday, May 17, 2024
Homenationalરાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં 15મી ઓગસ્ટથી વિનામૂલ્યે સારવાર

રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં 15મી ઓગસ્ટથી વિનામૂલ્યે સારવાર

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

રાજ્યના 2400થી વધુ દવાખાનાં, હોસ્પિટલમાં અમલ

કેસ પેપર કઢાવવાથી માંડીને તમામ જટિલ સર્જરી પણ વિનામુલ્યે  કરવામાં આવશે

 મહારાષ્ટ્રમાં તમામ સરકારી હોસ્પિટલોમાં દરેકને બધી જ મેડિકલ સારવાર વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરાયો છે. કેસ પેપર કાઢવાથી માંડીને ઓપરેશન  માટે પણ કોઈ પૈસા નહીં ચૂકવવા પડે. આ નિર્ણયનો અમલ તા. ૧૫મી ઓગસ્ટથી કરવામાં આવશે. 

    ગુરુવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં જાહેર આરોગ્ય વિભાગની કુલ ૨૪૧૮  હોસ્પિટલ છે.  આ તમામ સ્થળોએ દર્દીઓને મફત સારવાર મળશે.     

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામીણ હોસ્પિટલ, મહિલા હોસ્પિટલ, જિલ્લા સામાન્ય હોસ્પિટલ, ઉપ-જિલ્લા હોસ્પિટલ, રેફરલ સવસ હોસ્પિટલ (સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ – નાસિક અને અમરાવતી), કેન્સર હોસ્પિટલમાં મફત સારવાર ઉપલબ્ધ થશે . હાલમાં આ તમામ હોસ્પિટલોમાં એક વર્ષમાં ૨.૫૫ કરોડ નાગરિકો સારવાર માટે આવે છે.

મહારાષ્ટ્રમાં ગત જૂન માસમાં આયુષ્યમાન બારત , પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બંનેને મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના સાથે જોડી દેવાનો નિર્ણય લેવાયો હતો.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here