Friday, June 5, 2026
HomeGujaratAhmedabadપાણીજન્ય રોગચાળો વકર્યો: પ્રદૂષિત પાણી-વાસી ખાદ્યપદાર્થ અને ગરમી કારણભૂત

પાણીજન્ય રોગચાળો વકર્યો: પ્રદૂષિત પાણી-વાસી ખાદ્યપદાર્થ અને ગરમી કારણભૂત

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

એપ્રિલનાં પ્રથમ બે સપ્તાહમાં જ ઝાડાઉલ્ટી, કમળો અને ટાઇફોઇડનાં કેસોમાં ગત વર્ષ કરતાં વધારો

શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પ્રદૂષિત પાણી પીવાથી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનું બેરોકટોક વેચાણ થવાથી પાણીજન્ય ગણાતાં કમળો, ઝાડા-ઉલ્ટી અને ટાઇફોઇડનાં કેસોમાં ગત વર્ષની સરખામણીએ સતત વધારો નોંધાઇ રહ્યો છે, તેમ છતાં મ્યુનિ.સત્તાધીશોનાં પેટનું પાણી હલતું નથી.

ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવતાં સેમ્પલનાં રિપોર્ટ પૈકી મોટાભાગનાં રિપોર્ટ મિસ બ્રાન્ડેડને લગતાં જ હોય છે. બાકીનાં અનસેફ રિપોર્ટ સાવ નજીવા હોય છે. મોટરીંગ કરવાનાં કારણે પીવાનાં પાણીમાં ધૂળ-કચરો અને ગટરનાં પાણી પણ ખેંચાઇ આવતાં પીવાનું પાણી પ્રદૂષિત બની નાગરિકોને કમળો અને ઝાડા-ઉલ્ટી જેવા રોગનો ભોગ બનાવી રહ્યું છે.

શહેરીજનોને દરેક વિસ્તારમાં પીવાનું પાણી શુધ્ધ મળે છે કે નહિ તેની ચકાસણીની જવાબદારી દરેક વોર્ડનાં પીએચએસ-સેનેટરી સબ ઇન્સ્પેકટર વગેરે ઉપર લાદવામા આવી છે, તેમ છતાં હજુ પણ પાણીનાં નમૂના કોણ લે તેના મામલે હેલ્થ-સોલીડ વેસ્ટ ખાતાનાં કર્મચારીઓ અને સેન્ટ્રલ લેબોરેટરીનાં કર્મચારીઓ વચ્ચે વિવાદ છેડાયો છે. તેમ છતાં ૮મી એપ્રિલે ૪૮ વોર્ડમાંથી ૧૬૪ સેમ્પલ લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

શહેરમાં વિવિધ પ્રકારનાં રોગચાળાને ડામવાનું અને અંકુશમાં રાખવાની કામગીરી કરતાં હેલ્થ ખાતાને હાલ મચ્છરજન્ય રોગચાળાને લઇ ઘણી રાહત છે. ગરમીનાં કારણે મચ્છરની ઉત્પત્તિ સાવ ઘટી ગઇ હોવાથી તાવનાં કેસ નહિવત નોંધાઇ રહ્યાં છે. છેલ્લા નવ દિવસમાં તાવની ફરિયાદ લઇ આવેલાં લોકોની સંખ્યા આઠ હજાર જેટલી નોંધાઇ હતી, તેની સામે ગત વર્ષનાં એપ્રિલમાં ૮૪ હજારથી વધુ તાવની ફરિયાદો ઉઠવા પામી હતી.

રોગચાળાનાં આંકડા (9મી સુધીનાં)

ઝાડા-ઉલ્ટી 205
કમળો 54
ટાઇફોઇડ 50
મેલેરિયા 08
ડેન્ગ્યુ 05
ચિકનગુનિયા 03

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here