Friday, May 17, 2024
HomeGujaratAhmedabadરાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 13,105 કેસ, 137 દર્દીના મોત, અમદાવાદમાં 5000થી વધારે...

રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 13,105 કેસ, 137 દર્દીના મોત, અમદાવાદમાં 5000થી વધારે કેસ

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

આજે કુલ 1,42,537 વ્યક્તિઓનું રસીકરણ થયું

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા રેકોર્ડબ્રેક 13,105 કેસ નોંધાયા છે. જેની સામે 5010 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 137 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5877 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 78.41 ટકા છે. અત્યાર સુધીમાં 91,51,776 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 17,07,297 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,42,537 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 5226, સુરતમાં 2476, વડોદરામાં 791, રાજકોટમાં 762, જામનગરમાં 564, મહેસાણામાં 444, ગાંધીનગરમાં 276, ભાવનગરમાં 254, બનાસકાંઠામાં 236, કચ્છમાં 214, જૂનાગઢમાં 202, પાટણમાં 158, ભરૂચમાં 157, ખેડામાં 114, નવસારીમાં 106, તાપીમાં 103, દાહોદ, પંચમહાલમાં 97-97, વલસાડમાં 95, સુરેન્દ્રનગરમાં 87, અમરેલીમાં 85, સાબરકાંઠામાં 84 સહિત કુલ 13105 કેસ નોંધાયા છેરાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 137 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 24, સુરતમાં 27, રાજકોટમાં 14, વડોદરામાં 14, જામનગરમાં 9, બનાસકાંઠા, સાબરકાંઠામાં 5-5, મોરબીમાં 4, મહેસાણા, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર, પાટણમાં 3-3 સહિત 137 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 1039, સુરતમાં 917, વડોદરામાં 467, રાજકોટમાં 667, જામનગરમાં 279, ગાંધીનગરમાં 133, પાટણમાં 104, ભાવનગરમાં 131, અમરેલીમાં 116 સહિત કુલ 5010 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here