Friday, May 17, 2024
HomeGujaratશિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં, આખરે માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી?

શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં, આખરે માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી?

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ મેળવવા માટે શું કરવું એને લઈને મૂંઝવણ ઊભી થઈ છે

ધોરણ 10 અને 12માં માસ પ્રમોશનની જાહેરાત કરી દેવામાં આવ્યાં છે, પરંતુ હવે વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ મેળવવા માટે શું કરવું એને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા કઈ રીતે પરિણામ જાહેર કરવામાં આવે છે એના પર આગળની પ્રવેશપ્રક્રિયાનો આધાર છે. પરિણામ કઈ રીતે આપવું એને લઈને શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં છે, પરંતુ CBSEની જેમ જ પરિણામ આપવામાં આવે તો ધોરણ 10માં છેલ્લાં 3 વર્ષનાં પરિણામના આધારે માર્કશીટ તૈયાર કરવામાં આવશે.ગુજરાત બોર્ડ દ્વારા CBSE બોર્ડની જ અનુકરણ કરવામાં આવી રહ્યું છે. CBSE દ્વારા પહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એ બાદ ગુજરાત બોર્ડ દ્વારા પણ ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા અને કાર્યક્રમની જાહેરાત ઉતાવળે કરવામાં આવી હતી અને બાદમાં CBSE દ્વારા ધોરણ 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું. એ બાદ ગુજરાત સરકારે પણ પોતાની નિર્ણય બદલ્યો અને કેન્દ્રના નિર્ણય મુજબ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને માસ પ્રમોશનની જાહેરાત કરી દીધી ગુજરાત બોર્ડ CBSEનું અનુકરણ જ કરી રહ્યું છે. માસ પ્રમોશનમાં અનુકરણ જ કરવામાં આવ્યું એ જ રીતે CBSE બોર્ડ પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવે તો શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર CBSE બોર્ડમાં છેલ્લાં 3 વર્ષના પરિણામના આધારે ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવામાં આવી શકે છે, તો ગુજરાત બોર્ડ દ્વારા પણ 3 વર્ષનાં પરિણામના આધારે માર્કશીટ તૈયાર કરવામાં આવશે. વર્ષ 2018-19, 2019-20 અને 2020-21નાં પરિણામના આધારે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here