Friday, May 17, 2024
HomeBusinessબેંક કર્મચારીઓ માટે સારા સમાચાર, દર વર્ષે 10 Surprise Leave મળશે, જાણો...

બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર, દર વર્ષે 10 Surprise Leave મળશે, જાણો RBIએ શું આપ્યો આદેશ

Date:

spot_img

Related stories

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...
spot_img

RBI mandatory leave policy: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંક કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈએ કહ્યું છે કે સંવેદનશીલ હોદ્દા પર કામ કરતા બેન્કરોને દર વર્ષે ઓછામાં ઓછા 10 દિવસની સરપ્રાઈઝ લિવ(Surprise Leave) મળશે. શેડ્યુલ કોમર્શિયલ બેંકો ઉપરાંત આરબીઆઈનું નવો નિયમ ગ્રામીણ વિકાસ બેંક અને સહકારી બેંકો પર પણ લાગુ થશે.2015 ના પરિપત્ર મુજબ ટ્રેઝરી ઓપરેશન્સ, કરન્સી ચેસ્ટ, રિસ્ક મોડેલિંગ, મોડેલ વેલિડેશન જેવા વિભાગોમાં કામ કરતા બેન્કર્સને સંવેદનશીલ માનવામાં આવે છે. આરબીઆઈ સંવેદનશીલ પોસ્ટ્સની યાદી પણ બહાર પાડશે, જેને દર વર્ષે “mandatory leave” હેઠળ અચાનક રજા આપવામાં આવશે. નિયમ હેઠળ આ રજા બેન્કર્સને તેમને કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના અચાનક આપવામાં આવશે. રૂરલ ડેવલપમેન્ટ બેન્ક અને સહકારી બેંક સહિતની બેંકોને મોકલવામાં આવેલી માહિતીમાં આરબીઆઇએ વિવેકપૂર્ણ જોખમ સંચાલનનાં ઉપાય(RBI Modified risk management guidelines) હેઠળ અણધારી રજા આપવાની નીતિ ઘડવા કહ્યું છે.

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here