Friday, May 17, 2024
HomenationalIndian Army Recruitment 2022: ભારતીય સેનામાં 170 જગ્યાઓ પર કરાશે ભરતી

Indian Army Recruitment 2022: ભારતીય સેનામાં 170 જગ્યાઓ પર કરાશે ભરતી

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

નવી દિલ્લીઃ ભારતીય સેના આર્ટિલરી સેન્ટર, નાસિકે ભારતીય સેના આર્ટિલરી ભરતી 2022 નોટિફિકેશન જાહેર કર્યું છે. યોગ્ય ઉમેદવાર એડીસી, કુક, ફાયરમેન અને અન્ય પદો પર આવેદન કરી શકો છો. ભારતીય સેના આર્ટિલરી સેન્ટરે કુલ 107 જગ્યા માટે આવેદપત્ર મંગાવ્યા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2022 છે. અરજી કરવા માટે ઉમેદવારોને વેબસાઈટ indianarmy.nic.in પર જવું પડશે. જે ઉમેદવારોએ પહેલા પણ આ પદો માટે આવેદન આપ્યું છે તેમના વર્તમાન જાહેરાત પ્રમાણે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરતા પહેલા ઉમેદવાર એપ્લિકેશન ફોર્મને સારી રીતે વાંચી લે. પોતની યોગ્યતાના આઘારીત પદો માટે અરજી કરો. ESM, PHP અને ESM, PHPના પદોનો પણ કુલ પદોની સંખ્યામાં સમાવેશ થાય છે.

Indian Army Artillery Recruitment 2022: મહત્વ પૂર્ણ તારીખો-
અરજી કરવાની છેલ્લી તારીખ- 22 જાન્યુઆરી 2022
પરીક્ષાની તારીખ જાહેર થઈ નથી.

Indian Army Artillery Recruitment 2022: કઈ જગ્યાઓ માટે છે ભરતી-
UR: 52
SC: 8
ST: 7
OBC: 24
EWS: 16
PHP: 6
ESM: 18
MSP: 3

Indian Army Artillery Recruitment 2022: લાયકાત-
આ ખાવી પડેલી જગ્યા માટે અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. કોઈ પણ માન્યતા પ્રાપ્ત કરી સંસ્થાથી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા પાસ કરનાર અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી પરીક્ષામાં મળેલા માર્કસના આધારે થશે.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here