Friday, May 17, 2024
HomeGujaratAhmedabadપોલીસે શ્રાવણીયો જુગાર રમતાં 179 જુગારીઓને ઝડપ્યા, સૌથી વધુ એરપોર્ટ અને ઓઢવમાં...

પોલીસે શ્રાવણીયો જુગાર રમતાં 179 જુગારીઓને ઝડપ્યા, સૌથી વધુ એરપોર્ટ અને ઓઢવમાં ઝડપાયા

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

અમદાવાદ : શ્રાવણ મહિનો એટલે જુગારીઓની મૌસમ. ત્યારે સાતમ-આઠમના તહેવાર દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં પોલીસે દરોડા પાડી 179 જુગારીઓને ઝડપી લઇ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં સૌથી વધારે જુગારીઓ એરપોર્ટ અને ઓઢવમાંથી પકડાયા છે. જ્યારે સૌથી ઓછા ગોમતીપુર અને મેઘાણીનગર વિસ્તારમાંથી ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ નરોડામાં વિજિલન્સની રેડમાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ ગતિવિધિ હોવાનું વિજિલન્સ પાસેથી જાણવા મળી રહ્યું છે. શહેરમાં સાતમ- આઠમના તહેવારમાં સંખ્યાબંધ જગ્યાએ જુગાર રમાઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે. તહેવારમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ પૂર્વમાં 179 જેટલા જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. તમામ લોકો પાસેથી રૂ.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એરપોર્ટ, સરદારનગર, નરોડા, બાપુનગર ,ગોમતીપુર, દાણીલીમડા, દરિયાપુર, અમરાઈવાડી, ઇસનપુર, કાગડાપીઠ, કૃષ્ણનગર, રખિયાલ, રામોલ, નિકોલ, ઓઢવ, શાહીબાગ વટવા જીઆઇડીસી જેવા વિસ્તારોમા છેલ્લા 24 કલાકમા પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો હતો.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here