Friday, May 17, 2024
HomeGujaratસ્માર્ટફોનનું એનાલિસિસ:રાજ્યમાં 88.4% બાળકોને ઘરે સ્માર્ટફોનની ઉપલબ્ધતા, ત્રણ વર્ષમાં 98%નો વધારો

સ્માર્ટફોનનું એનાલિસિસ:રાજ્યમાં 88.4% બાળકોને ઘરે સ્માર્ટફોનની ઉપલબ્ધતા, ત્રણ વર્ષમાં 98%નો વધારો

Date:

spot_img

Related stories

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...
spot_img

કોરોનાના કારણે ઓનલાઇન શિક્ષણ અને ઓનલાઇન શિક્ષણને કારણે દરેક ઘરમાં બાળકો દ્વારા સ્માર્ટફોનના વપરાશમાં વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે જાહેર થયેલા ‘અસર’ (એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ) 2021 મુજબ, હવે રાજ્યમાં 88.4 ટકા બાળકો પાસે ઘરમાં ઓછામાં ઓછા એક સ્માર્ટફોનની ઉપલબ્ધતા તો છે જ. આ ટકાવારી 2018ના સરવે વખતે 44.7 ટકા હતી. બાળકો પાસે સ્માર્ટફોનની ઉપલબ્ધતામાં 3 વર્ષમાં 98 ટકાનો વધારો થયો છે.

આ મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. જેમાંથી 37.9 ટકા બાળકો પાસે દરેક સમયે ફોનની ઉપલબ્ધતા હોય છે, 57.5 ટકા પાસે ક્યારે-ક્યારેક હોય છે જ્યારે 4.7 ટકા બાળકો પાસે બહુ ઓછો સમય હોય છે. કેરળમાં સૌથી વધારે 97.5 ટકા બાળકો પાસે ઘરોમાં સ્માર્ટફોન છે. રાજ્યનાં 775 ગામો સહિત દેશનાં અનેક ગામોમાંથી કરાયેલા સરવે બાદ આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં કોરોનાકાળમાં શાળાઓ શરૂ થઇ નહોતી ત્યારે 74.6 ટકા બાળકોને શિક્ષણ સામગ્રી મળી ગઇ હતી. સરકારી શાળાઓમાં એનરોલમેન્ટની ટકાવારી 2018માં 85 ટકા હતી જે 2021માં 85.2 ટકા થઇ છે. પશ્ચિમ બંગાળમાં એનરોલમેન્ટની ટકાવારી 91.8 ટકા છે. આ બાબતે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’

ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ...

હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર

ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here