Friday, May 17, 2024
HomeUncategorizedપાક બચાવવા અનોખો નુસખો: સાડાત્રણ એકરમાં ઉગાડેલી દ્રાક્ષને 1.15 લાખ રૂપિયાની સાડીઓથી...

પાક બચાવવા અનોખો નુસખો: સાડાત્રણ એકરમાં ઉગાડેલી દ્રાક્ષને 1.15 લાખ રૂપિયાની સાડીઓથી ઢાંકી દીધી

Date:

spot_img

Related stories

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...
spot_img

દેશમાં આ વર્ષે ગરમીએ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. વધતા તાપમાન વચ્ચે મનુષ્ય અને પશુ-પંખીઓ તો પરેશાન છે જ, પણ એની અસર ફળો પર પણ પડી રહી છે. દ્રાક્ષનો પાક પણ આકરા તાપથી ઝડપથી ખરાબ થઈ રહ્યો છે. ત્યારે નાશિકના ખેડૂતોએ પોતાની દ્રાક્ષને અકળાવનારી આવી ગરમીથી બચાવવા માટે અનોખો નુસખો અજમાવ્યો છે.નિફાડ તાલુકાના વિન્ચૂર ગામના ખેડૂતોએ પોતાના દ્રાક્ષના બગીચાને 1.25 લાખ રૂપિયાની સાડીઓથી ઢાંકી દીધી છે, જેનાથી તેઓ સીધાં જ સૂરજના આકરા તાપથી બચી રહી છે. આ અનોખા પ્રયાસની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે.દેશમાં નાશિકમાં સૌથી વધુ દ્રાક્ષ થાય છે. ખેડૂતોનું કહેવું છે કે સૂર્યનાં કિરણો સીધા જ દ્રાક્ષ પર પડવાથી કાળા ડાઘ પડી જાય છે. એનાથી દ્રાક્ષ બગડી જાય છે અને ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડે છે.આકરા તાપ અને એનાથી થનારા નુકસાન સામે બચાવવા માટે નિફાડ તાલુકાના વિન્ચૂર ગામના હોલકર પરિવારે સસ્તો અને અસરદાર નુસખો અપનાવ્યો છે. તેમણે લગભગ 5 હજાર રંગબેરંગી સાડીઓના કવચથી પોતાના 3.5 એકરમાં પથરાયેલા દ્રાક્ષના બગીચાને કવર કર્યો છે. આમ તો નિફાડ તાલુકામાં દ્રાક્ષના ઘણા બગીચાઓ છે, પરંતુ લાસલગાંવ-વિન્ચૂર રોડ પર મેઈન રોડ પાસે હોલકર પરિવારના રંગબેરંગી સાડીઓથી ઢંકાયેલા દ્રાક્ષના બગીચા પર નજર પડતાં જ લોકો એને જોવા બે ઘડી માટે રોકાય જાય છે.

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

‘જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું…’ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેમ આવું કહેવું પડ્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here