Monday, July 8, 2024
HomeGujaratદામનગર શહેર માં નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી પ્રધાનમત્રી આવાસ યોજના...

દામનગર શહેર માં નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી પ્રધાનમત્રી આવાસ યોજના ની એકપણ દરખાસ્ત મંજૂર નથી

Date:

spot_img

Related stories

મિશેલિન ગાઈડ દુબઈ 2024 એ અમીરાતના કલીનરી હોટસ્પોટ તરીકે...

● મિશેલિન ગાઈડ દુબઈની ત્રીજી આવૃત્તિ વન એન્ડ ઓન્લી...

અનિતા ભાભીનું બસ દુર્ઘટનામાં ઓચિંતા મૃત્યુ?

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની નવી વાર્તામાં આંચકાજનક...

અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો માટે ગુડ ન્યૂઝ

થાઈલેન્ડ જવું થશે સસ્તું અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો...

જીત બાદ માટી કેમ ખાધી? તે એક એવી ક્ષણ...

ભારતીય ટીમ ટ્રોફી જીત્યા બાદ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી....

અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો ,...

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને શાંતિમય જીવન પસાર કરવા...

અભિનયની દુનિયામાં પગ મૂકનાર કલાકારે કિંગ ખાન સાથે કરી...

ડાન્સ ઈન્ડિયા ડાન્સ રિયાલિટી શોથી ડેબ્યૂ કરનાર રાઘવ જુયાલ...
spot_img

દામનગર શહેર માં નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી પ્રધાનમત્રી આવાસ યોજના ની એકપણ દરખાસ્ત મંજૂર નથી કરાય ૧૫૦ થી વધુ ગરીબ લાભાર્થી ઓને ઘર નું ઘર મળશે કે કેમ ? વર્ષ ૨૦૧૯ પછી એક પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ની દરખાસ્ત ઇજનેરે અભિપ્રાય નથી આપ્યો અપેક્ષા જે હોય તે શહેર નાં વિવિધ વિસ્તારો માંથી ગરીબ ઘર વિહોણા પરિવારો એ પ્રધાનમત્રી આવાસ યોજના નો લાભ મેળવવા જરૂરી આધાર પુરાવા માલિકી હકક અધિકારો રેવન્યુ સી ટી સર્વે દસ્તાજેજી પુરાવા સોગધનામાં જરૂરી સંમતિ ઓ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના નાં મેનેજર ને સતાવાર ઇનવર્ડ કરવી દામનગર નગરપાલિકા નાં ઇજનેરે માત્ર અભિપ્રાય આપવાનો છે તેમાં પાંચ વર્ષ કરતા પણ વધુ સમય થવા છતાં એકપણ આવાસ યોજના ની દરખાસ્ત મંજુર થઈ નથી આટલો બધો તુમાર કેમ ? સ્થાનિક સત્તાધીશો ધ્યાન આપે તેવી ગરીબ પરિવારો ને આશા પાંચ વર્ષ માં એકપણ આવાસ યોજના ની દરખાસ્ત મંજુર નહિ કરવાનું કારણ શું ? ગરીબો ને ઘર નું ઘર મળે તેમાં કોને શેની અપેક્ષા છે ? પાલિકા ના ઈજનેર અભિપ્રાય કેમ નથી આપ્યા ? આવા અનેક સવાલ કરતા ગરીબ પરિવારો માટે સ્થાનિક સત્તાધીશો એ વિચારવું જોઈ એ

મિશેલિન ગાઈડ દુબઈ 2024 એ અમીરાતના કલીનરી હોટસ્પોટ તરીકે...

● મિશેલિન ગાઈડ દુબઈની ત્રીજી આવૃત્તિ વન એન્ડ ઓન્લી...

અનિતા ભાભીનું બસ દુર્ઘટનામાં ઓચિંતા મૃત્યુ?

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની નવી વાર્તામાં આંચકાજનક...

અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો માટે ગુડ ન્યૂઝ

થાઈલેન્ડ જવું થશે સસ્તું અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો...

જીત બાદ માટી કેમ ખાધી? તે એક એવી ક્ષણ...

ભારતીય ટીમ ટ્રોફી જીત્યા બાદ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી....

અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો ,...

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને શાંતિમય જીવન પસાર કરવા...

અભિનયની દુનિયામાં પગ મૂકનાર કલાકારે કિંગ ખાન સાથે કરી...

ડાન્સ ઈન્ડિયા ડાન્સ રિયાલિટી શોથી ડેબ્યૂ કરનાર રાઘવ જુયાલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here