Tuesday, October 1, 2024

sunvilla_admin

spot_img

દહેગામમાં વધુ એક ગામની જમીનનો બારોબાર સોદો, હવે કાલીપુરા જમીન વેચી દીધી હોવાનો ઘટસ્ફોટ

ગાંધીનગર જિલ્લામાં હવે ગામોના બારોબાર વેચાણ દસ્તાવેજ થઈ જવાનો જાણે કે સિલસિલો શરૂ થયો હોય તેમ દહેગામ તાલુકાના સાપા ગ્રામ પંચાયતના પેટાપરા કાલીપુરા ગામની...

આજે બપોરે 2ઃ00થી રાત્રે 12 વાગ્યા સુધી અમદાવાદના આ રસ્તા બંધ રહેશે, જાણી લો વૈકલ્પિક રૂટ

આજે મોહર્રમ છે ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા માતમ મનાવાશે. મોહર્રમ નિમિત્તે તાજિયાના જુલુસ નીકળશે. આ વર્ષે જુલુસમાં 93 તાજિયા, 20 અખાડા, 78 ઢોલ-તાંસા-છેય્યમ પાર્ટીઓ,...

સુપ્રીમ કોર્ટમાં જાઓ, કેદારનાથ સમિતિનો સોનાની ચોરીના દાવા પર શંકરાચાર્યને પડકાર

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં દાવો કર્યો હતો કે કેદારનાથ ધામમાંથી 228 કિલો ગાયબ થયું છે. આ દાવાને લઈને ખૂબ ચર્ચા થઈ પરંતુ હવે...

VIDEO: હાય રે બેકારી! મુંબઈ એરપોર્ટ પર હેન્ડીમેનનું કામ કરવાં પડાપડી, નાસભાગ સર્જાઈ

દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના ભરૂચ...

મુલાસણા અને ડુમસના જમીન કૌભાંડમાં સામેલ મોટાં માથાઓ પર CMO મહેરબાન

ગુજરાતમાં મુલાસણા અને સુરતના ડુમસની જમીનમાં થયેલા કૌભાંડોની તપાસ આગળ વધી રહી નથી તેની પાછળનું મુખ્ય કારણ સરકારની શંકાસ્પદ તપાસ છે. વિપક્ષ કોંગ્રેસનો આક્ષેપ...

સંસ્ટાર લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર 19, જુલાઈ, 2024 ના રોજ ખૂલશે, પ્રાઇસ બેન્ડ ₹90/- થી ₹95/- પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ

અમદાવાદ:સંસ્ટાર લિમિટેડ જે પ્લાન્ટ આધારિત સ્પેશ્યાલીટી પ્રોડક્ટ અને ઈન્ગ્રેડીઅન્ટ સોલ્યુશન (સામગ્રીના ઉપાય) બનાવતી ભારતની અગ્રણી કંપનીઓ પૈકી એક છે. કંપનીના પ્રોડક્ટનો ઉપયોગ ખોરાક, પ્રાણીઓના...

જમ્મુ-કાશ્મીરમાં 2021થી અત્યાર સુધીમાં 14 મોટા આતંકવાદી હુમલા થયા, 50 જવાનોએ શહાદત વહોરી

જમ્મુ-કાશ્મીરના ઘણાં ભાગોમાં છેલ્લા અમુક સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે. એટલું જ નહીં માત્ર જુલાઈમાં જ 15 દિવસમાં ખીણમાં 4 મોટા આતંકી હુમલાઓએ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img