Friday, June 5, 2026
HomeGujaratBhavnagar

Bhavnagar

અનંત અંબાણીએ 31મા જન્મદિવસ નિમિત્તે 57 લાખ લોકોના જીવનમાં પાથર્યો ઉજાસ

અનંત અંબાણી સનાતન ધર્મમાં અતૂટ આસ્થા ધરાવે છે, જે તેમના કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. દ્વારકામાં દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓ માટે આધુનિક 'યાત્રી ભવન' અને...

ભાવનગર રેલવે મંડળના જેતલસર ખાતે નવી આર.સી.સી. ઓવરહેડ ટાંકીનું સફળ નિર્માણ અને કમિશનિંગ

આ કાર્ય પર અંદાજે રૂ. 90 લાખનો ખર્ચ થયો છે. પ્રોજેક્ટનું કામ 06 મે 2025 ના રોજ શરૂ થયું હતું અને 08 ડિસેમ્બર 2025...

ભાવનગર રેલવે મંડળમાં નાગરિક સુરક્ષા ટીમ દ્વારા મૉક ડ્રિલ—સમપાર સુરક્ષા, અગ્નિ સુરક્ષા અને આપદા વ્યવસ્થાપન અંગે જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ

નાગરિક સુરક્ષા (સિવિલ ડિફેન્સ) ભાવનગર રેલવે મંડળની ટીમ દ્વારા જનજાગૃતિ વધારવાના હેતુસર તા. 19 અને 20 માર્ચ 2026 દરમિયાન વિવિધ સ્થળોએ વ્યાપક મૉક ડ્રિલ...

જેતલસર જંકશન રેલવે સ્ટેશન પર વિસ્તૃત ફૂટ ઓવર બ્રિજ (FOB)નો શુભારંભ

યાત્રિયોની સુવિધા અને સુરક્ષિત અવરજવર વધુ મજબૂત બનાવવા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા જેતલસર જંકશન રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ (FOB) નું...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ રેલવે હોસ્પિટલના મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. મનોજ કુમારની દેખરેખ હેઠળ આજે મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં...

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો ઉત્તમ પરિચય આપતાં ટ્રેનમાં ભૂલાયેલ મુસાફરનો મોબાઈલ ફોન સુરક્ષિત રીતે પરત આપી પ્રશંસનીય ઉદાહરણ પૂરું...

મહુવાના લાતીબજાર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મહુવા શહેરના લાતીબજાર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read