Monday, September 30, 2024

sunvilla_admin

spot_img

અમદાવાદની રથયાત્રામાં હાથરસની ઘટનાને લઈ અપીલ:મંદિરના ટ્રસ્ટીએ કહ્યું- ધક્કામુક્કી ન થાય તેના માટે દૂરથી દર્શન કરવા, ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા

આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. રથયાત્રામાં ભગવાનના દર્શન માટે લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. રથયાત્રાને લઈ આજે મંદિરના ટ્રસ્ટી...

સરદાર સરોવર ડેમ 50 ટકાથી વધુ ભરાયો, સૌરાષ્ટ્રના બે જળાશયો છલોછલ, હાઈ એલર્ટ જાહેર

Sardar Sarovar Dam: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મનમુકીને વર્ષી રહ્યા છે. અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા...

રિવોલ્યુશનાઇઝિંગ હેલ્થકેર એક્સેસ: નારાયણ હેલ્થ ઇન્સ્યોરન્સે ‘અદિતી ‘ લોન્ચ કર્યું

નારાયણ હેલ્થ ઈન્સ્યોરન્સ લિમિટેડ (એનએચઆઇએલ), નારાયણ હેલ્થ દ્વારા એક નવું સાહસ, આજે તેની પ્રથમ સ્વાસ્થ્ય વીમા પ્રોડક્ટ 'અદિતી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ...

ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર , 24 હજારથી વધુ કાયમી શિક્ષકોની ભરતી કરાશે

24,700 Teacher Recruitment : ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકાર હરકતમાં...

રાજ્ય સરકારની સહાયથી અનુસૂચિત જાતિના યુવાનોનું વિદેશ અભ્યાસનું સપનું થયું

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ ૨૦૧૯થી ૨૦૨૪ સુધીમાં અમદાવાદ જિલ્લામાંથી ૧૦૨૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૫.૩૯ કરોડની લોન અપાઈ અમદાવાદના ઘાટલોડિયામાં...

T20 વર્લ્ડકપમાં મહત્વની મેચમાં સૂઈ રહ્યો વાઇસ કેપ્ટન, બસ છૂટી જતાં ટીમમાંથી પડતો મુકાયો

તમને ઘણી વાર પ્રશ્ન થતો હશે કે જે રીતે આપણને ક્યારેક સૂઈ રહેવાના કારણે ઓફિસ જવાનું મોડું થઈ જાય છે એવું જ ક્રિકેટર્સ સાથે...

હાથરસ દુર્ઘટનામાં 121 લોકોનાં મૃત્યુ માટે બાબાના બ્લેક કમાન્ડો જવાબદાર, તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ

ઉત્તર પ્રદેશના હાથરસના ફુલરાઈ ગામમાં મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 ભક્તોનાં મોતથી સૌ કોઈ આઘાત પામી ગયા છે. SDMએ હવે આ અકસ્માતનો પ્રાથમિક તપાસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img