Wednesday, May 7, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદમાં હજુ બે દિવસ ધૂળની આંધીની શક્યતા

અમદાવાદમાં હજુ બે દિવસ ધૂળની આંધીની શક્યતા

Date:

spot_img

Related stories

ઇઝરાયલી સ્ટાઈલમાં ભારતનું ‘ઓપરેશન સિંદૂર’: ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને...

આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો....

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ...

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...
spot_img

એક સમયે જ્યારે મુઘલ બાદશાહ જહાંગીર પહેલીવાર 1617માં અમદાવાદ આવ્યો ત્યારે તેણે આ શહેરના ‘ગરદાબાદ’ કહ્યું હતું. ગરદાબાદનો અર્થ થાય છે ‘ધૂળનું શહેર’. લગભગ એવું શુક્રવારે સાંજે બન્યું જ્યારે ધૂળની આંધીએ સમગ્ર શહેરને પોતાના બાનમાં લઈ લીધું. ભારે પવનની સાથે ચોતરફ ધૂળનું સમ્રાજ્યા છવાઈ ગયું હતું.ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ જ પ્રકારનું વાતાવરણ આગામી બે દિવસ માટે રહેશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસોમાં દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદ પડે તેવું લાગતું નથીડસ્ટ સ્ટ્રોમથી અનેક પ્રકારની આરોગ્ય વિષયક સમસ્યાઓ થઈ શકે છે. જેમને ધૂળની એલર્જી છે તેવા લોકોને ઘરમાં જ રહેવા જણાવાયું છે જ્યારે બાકીને જે લોકો બહાર નીકળે છે તેમને મોઢા ફરતે રુમાલ બાંધવા જણાવાયું છે જેથી ધૂળના રજકણો તમારી શ્વસનનળીમાં ન ચાલ્યા જાય.બોડકદેવમાં પોતાની પ્રેક્ટિસ કરતા ફિઝિશિયન ડૉ. અખિલ મુકિમ કહે છે કે ‘મારે ત્યાં રોજ 8-10 વ્યક્તિઓ એવી આવી છે જે નાકમાંથી પાણી જવું, આંખો બળવી કે પછી શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી ફરિયાદ કરે છે. શહેરનું વાતાવરણ ખરાબ હોવાથી પોતાને હાઈડ્રેડ રાખો અને જ્યારે પણ બહાર નીકળો ચહેરાને કપડાથી કવર કરોજ્યારે કેટલાક પર્યાવરણવાદીઓએ આ માટે શહેર અને તેની આસપાસના વિસ્તારમાં નિકળતા વૃક્ષોના નિકંદનને જવાબદાર ગણાવ્યું છે. ઝાડ જમીનની માટી અને ધૂળને જકડી રાખે છે તેથી ભારે પવનમાં પણ ધૂળની આંધીની શક્યતા ઓછી થઈ જાય છે.

ઇઝરાયલી સ્ટાઈલમાં ભારતનું ‘ઓપરેશન સિંદૂર’: ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને...

આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો....

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ...

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img