Monday, February 24, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદમાં હજુ બે દિવસ ધૂળની આંધીની શક્યતા

અમદાવાદમાં હજુ બે દિવસ ધૂળની આંધીની શક્યતા

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

એક સમયે જ્યારે મુઘલ બાદશાહ જહાંગીર પહેલીવાર 1617માં અમદાવાદ આવ્યો ત્યારે તેણે આ શહેરના ‘ગરદાબાદ’ કહ્યું હતું. ગરદાબાદનો અર્થ થાય છે ‘ધૂળનું શહેર’. લગભગ એવું શુક્રવારે સાંજે બન્યું જ્યારે ધૂળની આંધીએ સમગ્ર શહેરને પોતાના બાનમાં લઈ લીધું. ભારે પવનની સાથે ચોતરફ ધૂળનું સમ્રાજ્યા છવાઈ ગયું હતું.ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ જ પ્રકારનું વાતાવરણ આગામી બે દિવસ માટે રહેશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસોમાં દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદ પડે તેવું લાગતું નથીડસ્ટ સ્ટ્રોમથી અનેક પ્રકારની આરોગ્ય વિષયક સમસ્યાઓ થઈ શકે છે. જેમને ધૂળની એલર્જી છે તેવા લોકોને ઘરમાં જ રહેવા જણાવાયું છે જ્યારે બાકીને જે લોકો બહાર નીકળે છે તેમને મોઢા ફરતે રુમાલ બાંધવા જણાવાયું છે જેથી ધૂળના રજકણો તમારી શ્વસનનળીમાં ન ચાલ્યા જાય.બોડકદેવમાં પોતાની પ્રેક્ટિસ કરતા ફિઝિશિયન ડૉ. અખિલ મુકિમ કહે છે કે ‘મારે ત્યાં રોજ 8-10 વ્યક્તિઓ એવી આવી છે જે નાકમાંથી પાણી જવું, આંખો બળવી કે પછી શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી ફરિયાદ કરે છે. શહેરનું વાતાવરણ ખરાબ હોવાથી પોતાને હાઈડ્રેડ રાખો અને જ્યારે પણ બહાર નીકળો ચહેરાને કપડાથી કવર કરોજ્યારે કેટલાક પર્યાવરણવાદીઓએ આ માટે શહેર અને તેની આસપાસના વિસ્તારમાં નિકળતા વૃક્ષોના નિકંદનને જવાબદાર ગણાવ્યું છે. ઝાડ જમીનની માટી અને ધૂળને જકડી રાખે છે તેથી ભારે પવનમાં પણ ધૂળની આંધીની શક્યતા ઓછી થઈ જાય છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img