Wednesday, March 11, 2026
Homenationalગામ્બિયામાં બાળકોના મૃત્યુ માટે ભારતમાં બનેલી કફ સિરપ જવાબદાર, CDCનો ચૌંકાવનારો રિપોર્ટ

ગામ્બિયામાં બાળકોના મૃત્યુ માટે ભારતમાં બનેલી કફ સિરપ જવાબદાર, CDCનો ચૌંકાવનારો રિપોર્ટ

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

WHOએ કહ્યું હતું કે આ સિરપની ગુણવત્તાના ધોરણોને અનુરુપ નથી

યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અને ગામ્બિયાની હેલ્થ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી સંયુક્ત તપાસમાં ગામ્બિયામાં બાળકોના મૃત્યુ અને ભારતમાં બનેલા કથિત રીતે દૂષિત કફ સિરપના સેવન વચ્ચેની કડી જોવા મળે છે. આ તપાસ ભારપૂર્વક સૂચવે છે કે બાળકોમાં કિડની રોગ ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ સાથે દૂષિત દવાઓની આયાતને કારણે થયો હતો. ભારતની આ કફ સિરપ પીવાથી 66 બાળકો કથિત રીતે મૃત્યુ પામ્યા હતા. જોકે ગેમ્બિયા સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ મામલે યુ-ટર્ન લેતા કહ્યું હતું કે ભારતીય કફ સિરપને કારણે કિડનીને નુકસાન થવાથી લગભગ 66 બાળકોના મોત થયા હોવાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

WHO સિરપ દૂષિત જાહેર કરી હતી

WHOએ ઓક્ટોબર 2022માં કહ્યું હતું કે મેઈડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ઓફ ઈન્ડિયા દ્વારા ગામ્બિયામાં મોકલવામાં આવતી ચાર કફ સિરપની ગુણવત્તા ગુણવત્તાના ધોરણોને અનુરૂપ નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ગામ્બિયામાં ઘણા બાળકોના મૃત્યુ સાથે જોડાયેલ છે. બીજી તરફ ગામ્બિયામાં આરોગ્ય નિર્દેશક મુસ્તફા બિટ્ટેએ તમામ બાળકોના મૃત્યુના કારણની પુષ્ટિ કરતા કહ્યું કે આ તમામ બાળકોના મોત કિડનીની ગંભીર સમસ્યાને કારણે થયા છે.

ઓલિગુરિયા અને અનુરિયા સમસ્યાઓ

CDCના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તીવ્ર કિડની બીમારીના મોટાભાગના કેસોમાં દર્દીને ઓલિગુરિયા અથવા એન્યુરિયાની સમસ્યા હોય છે. કિડની મહત્તમ 3 દિવસમાં કામ કરવાનું બંધ કરી દે છે કારણ કે આ સમય દરમિયાન સીરમ ક્રિએટિનાઇન અને લોહીમાં યુરિયા નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય છે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here