Sunday, April 20, 2025
Homenationalદસ સરકારી બેન્કોએ વર્ષમાં ૫૫૦૦ એટીએમ બંધ કર્યા

દસ સરકારી બેન્કોએ વર્ષમાં ૫૫૦૦ એટીએમ બંધ કર્યા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નવી દિલ્હી,તા. ૨૨
જાહેર ક્ષેત્રની બેન્કો (પીએસબી) ખર્ચ ઘટાડવા માટે મોટા શહેરોમાં પોતાના એટીએમ અને બ્રાંચના શટર પાડી રહી છે. હકીકતમાં શહેરી ગ્રાહકો જારદાર રીતે ઈન્ટરનેટ બેકિંગનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારી બેન્કોનું કહેવુ છે કે, આ જ કારણસર બ્રાંચ અને એટીએમ જેવા ફિઝિકલ ઈન્ફાસ્ટક્ચરને લગાવવા અને તેને જાળવવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તેના ઉપર બ્રેકની સ્થતિ રાખવામાં આવી રહી છે. દેશની ટોચની દસ સરકારી બેન્કો જેમની પાસે સૌથી વધારે બ્રાન્ચો પણ છે. તેમના દ્વારા એકદરે ૫૫૦૦ એટીએમ અને ૬૦૦ બ્રાંચ છેલ્લા એક વર્ષમાં બંધ કરી દેવામાં આવી છે. બેન્કોના ત્રિમાસિક પરિણામોના મુલ્યાંકન બાદ આ અંગેની માહિતી સપાટી પર આવી રહી છે. સરકારી બેન્કો બેલેન્સસીટના ખર્ચને ઘટાડવાના પ્રયાસમાં છે. તેમનું કહેવુ છે કે, બેડ લોન અને સુસ્ત લોન ગ્રોથના કારણે તેમના નફાને અસર થઈ રહી છે. એસબીઆઈએ જુન ૨૦૧૮થી ૨૦૧૯ વચ્ચે હજુ સુધી ૪૨૦ બ્રાંચ અને ૭૬૮ એટીએમ બંધ કરી દીધા છે. જ્યારે વીજીયા અને દેના બેન્કને મિક્સ કરી લીધા બાદ બેન્ક ઓફ બરોડાએ ૪૦ બ્રાંચ અને ૨૭૪ એટીએમ બંધ કરી દીધા છે. બ્રાંચ અને એટીએમની સંખ્યા ઘટાડનાર અન્ય બેન્કોમાં પીએનબી, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડયા, કેનેડા બેન્ક, બેન્ક ઓફ ઈન્ડયા, ઇન્ડિયન ઓવરસિસ બેન્ક, યુનિયન બેન્ક અને અલ્હાબાદ બેન્કનો સમાવેશ થાય છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે, દસ પૈકી ૯ સરકારી બેન્કોએ એટીએમની સંખ્યા ઘટાડી છે. છ બેન્કોએ બ્રાંચની સંખ્યામાં ઘટાડો કર્યો છે.
જાહેર ક્ષેત્રની બેંકો પણ ખર્ચ ઘટાડવા માટેની દિશામાં છે

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here