Saturday, September 21, 2024
HomeGujaratરાજકોટમાં દેવાઓમાં ડૂબી ગયેલા એક પરિવારના 8 સભ્યોએ સામૂહિક રીતે આપઘાતનો પ્રયાસ,...

રાજકોટમાં દેવાઓમાં ડૂબી ગયેલા એક પરિવારના 8 સભ્યોએ સામૂહિક રીતે આપઘાતનો પ્રયાસ, તમામને સિવિલ ખસેડાયા

Date:

spot_img

Related stories

ખોસલા કા ઘોસલા ફિલ્મના જાણીતા અભિનેતા માર્ગ અકસ્માતમાં ગંભીર...

ખોસલા કા ઘોસલા ફિલ્મથી જાણીતા અભિનેતા પરવીન ડબાસ અંગે...

ગોધરા કાંડ આધારિત સાબરમતી રિપોર્ટ આગામી નવે.માં રીલિઝ થશે

મુંબઇ : સાબરમતી એક્સપ્રેસ ગોધરા કાંડ પર આધારિત ફિલ્મ...

કોંગ્રેસમાં ચૂંટણી પહેલા વધ્યો જૂથવાદ, દિગ્ગજ દલિત નેતાને ભાજપે...

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 ને લઈને રાજકીય પાર્ટીઓ હવે...

34000 મંદિરોને તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ નવો આદેશ, કર્ણાટક...

આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં મળતાં લાડુ પ્રસાદના ઘી માં...

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘ઈદ અને મોહરમના અવસર...

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ...

વન્યપ્રાણી અભયારણ્યને આગામી 16મી ઑક્ટોબરથી ખુલ્લુ મૂકવામાં આવશે

રાજકોટ : ચોમાસાની ઋતુ દરમિયાન બંધ કરવામાં આવેલા સાસણ...
spot_img

રાજકોટ : રાજકોટથી એક હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બેન્ક લોન સહિતના અન્ય દેવાઓમાં ડૂબી ગયેલા એક પરિવારના 8 સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી ગયો છે. તાજેતરની મળતી માહિતી અનુસાર આ એક સોની પરિવાર હતો અને બધાએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાના અહેવાલ છે. હાલમાં આ લોકોની રાજકોટ સિવિલમાં સારવાર ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે.

પૈસાની લેવડ-દેવડનો મામલો હોવાનો દાવો :
મળતી માહિતી અનુસાર સોની પરિવારને વેપારમાં નુકસાન થયું હતું. મુંબઈની પેઢીઓ તેમનાથી સોના-ચાંદીના દાગીના લઈ ગઈ પરંતુ તેનું પેમેન્ટ ન કરતાં આ સોની પરિવાર દેવામાં ગરકાવ થયો હતો. તેઓ આ કારણે આર્થિક રીતે ભાંગી પડ્યા હતા. બેન્કમાંથી લોન લીધી હોવાને કારણે તેઓ હપ્તા ભરવા પણ સક્ષમ રહ્યા નહોતા જેના પગલે દિવસે ને દિવસે વ્યાજ વધતાં દેવું આકાશ આંબી રહ્યું હતું કેમ કે મુંબઈની પેઢીએ કરોડો રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું જ નહોતું. આ કારણે આખા પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર કુલ 9 લોકોએ આ ઝેરી દવા ગટગટાવી હતી પરંતુ તેમાંથી એક બચી જવાને કારણે તેણે અન્યોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

ખોસલા કા ઘોસલા ફિલ્મના જાણીતા અભિનેતા માર્ગ અકસ્માતમાં ગંભીર...

ખોસલા કા ઘોસલા ફિલ્મથી જાણીતા અભિનેતા પરવીન ડબાસ અંગે...

ગોધરા કાંડ આધારિત સાબરમતી રિપોર્ટ આગામી નવે.માં રીલિઝ થશે

મુંબઇ : સાબરમતી એક્સપ્રેસ ગોધરા કાંડ પર આધારિત ફિલ્મ...

કોંગ્રેસમાં ચૂંટણી પહેલા વધ્યો જૂથવાદ, દિગ્ગજ દલિત નેતાને ભાજપે...

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 ને લઈને રાજકીય પાર્ટીઓ હવે...

34000 મંદિરોને તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ નવો આદેશ, કર્ણાટક...

આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં મળતાં લાડુ પ્રસાદના ઘી માં...

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘ઈદ અને મોહરમના અવસર...

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ...

વન્યપ્રાણી અભયારણ્યને આગામી 16મી ઑક્ટોબરથી ખુલ્લુ મૂકવામાં આવશે

રાજકોટ : ચોમાસાની ઋતુ દરમિયાન બંધ કરવામાં આવેલા સાસણ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here