Friday, June 5, 2026
HomeBusinessમોંઘવારી વધશે: ફુગાવાની સ્થિતિ ઘણી ચિંતાજનક દેશની ઈકોનોમી પર અસર કરશે

મોંઘવારી વધશે: ફુગાવાની સ્થિતિ ઘણી ચિંતાજનક દેશની ઈકોનોમી પર અસર કરશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

દેશનો જથ્થાબંધ ફુગાવો 30 વર્ષની ટોચે પહોંચ્યો છે. ફુગાવાની આ સ્થિતિ દેશની ઈકોનોમી માટે ચિંતાજનક છે. જો કે, હાઈપર ઈન્ફ્લેશન પર કોઈ જોખમ જોવા મળ્યુ નથી. પરંતુ જો રિટેલ ફુગાવો જથ્થાબંધ મોંઘવારીની સમકક્ષ વૃદ્ધિ કરશે તો તે ચિંતાનો વિષય બનશે.જેમાં સરકારે સાવચેતી કેળવવાની જરૂર છે. વર્લ્ડ બેન્કના પૂર્વ ચીફ ઈકોનોમિસ્ટ કૌશિક બાસુએ જણાવ્યુ હતુ કે, ભારતમાં ફુગાવાની સ્થિતિ જોખમકારક બની છે. સામાન્ય રીતે જથ્થાબંધ ફુગાવો રિટેલ ફુગાવા સાથે સંકળાયેલો છે. જેનો વધતો દર દેશ માટે જોખમી બનશે.2009થી 2012 સુધી ભારતની કેન્દ્ર સરકારના ચીફ ઈકોનોમિક એડવાઈઝરે જણાવ્યુ હતુ કે, સરકારે હાલ મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસીને એકબીજા સાથે જોડવાની જરૂર છે. તેમજ આરબીઆઈ અને નાણા મંત્રાલયે પોલિસીમાં અનેકવિધ સુધારા કરવા જોઈએ.જથ્થાબંધ ફુગાવામાં વૃદ્ધિ હાલ વધુ જોખમી નથી પરંતુ રિટેલ ભાવો જથ્થાબંધ કિંમતોના અનુસરણે વધ્યા તો ક્રાઈસિસ સર્જાવવાની ભીતિ છે. જેની સૌથી વધુ અસર ગરીબો પર પડશે. જૂનમાં જથ્થાબંધ ફુગાવો 12.07 ટકા જ્યારે રિટેલ ફુગાવો 6.26 ટકા નોંધાયો હતો. રિટેલ ફુગાવાનો દર હાલ આરબીઆઈના લક્ષિત સ્તર કરતાં નીચો છે.કેન્દ્ર સરકારના પૂર્વ ચીફ ઈકોનોમિક એડવાઈઝર અરવિંદ સુબ્રમણ્યમે બાસુના નિવેદન સાથે સહમતિ દર્શાવતાં જણાવ્યુ હતુ કે, ફુગાવાના વધતા દરને લીધે તેઓ ચિંતિંત છે. આગામી એક-બે વર્ષમાં ફુગાવાનો દર વૈશ્વિક સ્તરે વધવાની શક્યતા છે. ભારતમાં પણ સ્રોતો ખુટ્યા છે. રોજિંદા જીવન વપરાશની ચીજવસ્તુઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here