Tuesday, May 6, 2025
HomeBusinessમોંઘવારી વધશે: ફુગાવાની સ્થિતિ ઘણી ચિંતાજનક દેશની ઈકોનોમી પર અસર કરશે

મોંઘવારી વધશે: ફુગાવાની સ્થિતિ ઘણી ચિંતાજનક દેશની ઈકોનોમી પર અસર કરશે

Date:

spot_img

Related stories

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

આઇવેર સપ્લાયચેઇન સર્વિસીસ લિમિટેડનું NSE લિસ્ટિંગ સફળ રહ્યું :...

આઈવેર સપ્લાયચેઈન સર્વિસીસ લિમિટેડે ૬ મે, મંગળવારના રોજ ગાંધીનગરમાં...

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...
spot_img

દેશનો જથ્થાબંધ ફુગાવો 30 વર્ષની ટોચે પહોંચ્યો છે. ફુગાવાની આ સ્થિતિ દેશની ઈકોનોમી માટે ચિંતાજનક છે. જો કે, હાઈપર ઈન્ફ્લેશન પર કોઈ જોખમ જોવા મળ્યુ નથી. પરંતુ જો રિટેલ ફુગાવો જથ્થાબંધ મોંઘવારીની સમકક્ષ વૃદ્ધિ કરશે તો તે ચિંતાનો વિષય બનશે.જેમાં સરકારે સાવચેતી કેળવવાની જરૂર છે. વર્લ્ડ બેન્કના પૂર્વ ચીફ ઈકોનોમિસ્ટ કૌશિક બાસુએ જણાવ્યુ હતુ કે, ભારતમાં ફુગાવાની સ્થિતિ જોખમકારક બની છે. સામાન્ય રીતે જથ્થાબંધ ફુગાવો રિટેલ ફુગાવા સાથે સંકળાયેલો છે. જેનો વધતો દર દેશ માટે જોખમી બનશે.2009થી 2012 સુધી ભારતની કેન્દ્ર સરકારના ચીફ ઈકોનોમિક એડવાઈઝરે જણાવ્યુ હતુ કે, સરકારે હાલ મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસીને એકબીજા સાથે જોડવાની જરૂર છે. તેમજ આરબીઆઈ અને નાણા મંત્રાલયે પોલિસીમાં અનેકવિધ સુધારા કરવા જોઈએ.જથ્થાબંધ ફુગાવામાં વૃદ્ધિ હાલ વધુ જોખમી નથી પરંતુ રિટેલ ભાવો જથ્થાબંધ કિંમતોના અનુસરણે વધ્યા તો ક્રાઈસિસ સર્જાવવાની ભીતિ છે. જેની સૌથી વધુ અસર ગરીબો પર પડશે. જૂનમાં જથ્થાબંધ ફુગાવો 12.07 ટકા જ્યારે રિટેલ ફુગાવો 6.26 ટકા નોંધાયો હતો. રિટેલ ફુગાવાનો દર હાલ આરબીઆઈના લક્ષિત સ્તર કરતાં નીચો છે.કેન્દ્ર સરકારના પૂર્વ ચીફ ઈકોનોમિક એડવાઈઝર અરવિંદ સુબ્રમણ્યમે બાસુના નિવેદન સાથે સહમતિ દર્શાવતાં જણાવ્યુ હતુ કે, ફુગાવાના વધતા દરને લીધે તેઓ ચિંતિંત છે. આગામી એક-બે વર્ષમાં ફુગાવાનો દર વૈશ્વિક સ્તરે વધવાની શક્યતા છે. ભારતમાં પણ સ્રોતો ખુટ્યા છે. રોજિંદા જીવન વપરાશની ચીજવસ્તુઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે.

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

આઇવેર સપ્લાયચેઇન સર્વિસીસ લિમિટેડનું NSE લિસ્ટિંગ સફળ રહ્યું :...

આઈવેર સપ્લાયચેઈન સર્વિસીસ લિમિટેડે ૬ મે, મંગળવારના રોજ ગાંધીનગરમાં...

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here