Sunday, August 9, 2026
HomeLife Styleઆજે અને કાલે માઘી અમાસ: આ દિવસે તીર્થ સ્નાન, દાન અને મૌન...

આજે અને કાલે માઘી અમાસ: આ દિવસે તીર્થ સ્નાન, દાન અને મૌન રહેવાથી દસ હજાર ગાયનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ પોષ મહિનાની અમાસ રહેશે. આ દિવસે શુભ વાર હોવાથી તેનું ફળ અને મહત્ત્વ વધી ગયું છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સોમવારે આવતી અમાસ શુભફળ આપે છે. આ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. સ્નાન-દાન પછી આખો દિવસ વ્રત રાખીને શનિદેવ સાથે વટ અને પીપળાના ઝાડની પૂજા કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે. શારીરિક તકલીફના કારણે જો આ દિવસે વ્રત રાખી શકો નહીં તો સ્નાન-દાન અને પૂજા-પાઠ પછી ભોજન કરી શકાય છે. આવું કરવાથી પણ પુણ્ય મળે છે.

માઘ મહિનાની અમાસ ખાસ હોય છે
માઘ અમાસને મૌની અમાસ પણ કહેવામાં આવે છે. આ અમાસને લઈને આ પ્રકારની માન્યતા છે કે આ દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો અને મનુ શબ્દથી જ આ અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. મનુ ઋષિને બ્રહ્માનો માનસ પુત્ર માનવામાં આવે છે. ત્યાં જ, પોષ મહિનાની અમાસનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે પોતાના પૂર્વજોની પૂજા કરવી અને ગરીબોને દાન પુણ્ય કરવાથી પાપનો નાશ થાય છે. અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પવિત્ર જળમાં સ્નાન કરીને વ્રત પણ રાખે છે.

કોઈપણ મહિનાની અમાસ જો મંગળવારે આવતી હોય તો તેને ભોમ અમાસ પણ કહેવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો પ્રમાણે આવી અમાસ શુભફળ આપનારી હોય છે. આવા સંયોગમાં કરવામાં આવતા સ્નાન-દાન અને પૂજા-પાઠનું પુણ્ય ફળ વધી જાય છે. મંગળવારના દિવસે અમાસનો સંયોગ ઓછો જ બને છે. પરંતુ હવે આ વર્ષે 28 જૂન અને 25 ઓક્ટોબરના રોજ ભોમ અમાસનો શુભ સંયોગ બનશે.

આ દિવસે ગંગા-યમુના જેવી પવિત્ર નદી અને મથુરા તથા અન્ય તીર્થોમાં સ્નાન, ગૌદાન, અન્નદાન, બ્રાહ્મણ ભોજન, વસ્ત્ર, સોનું વગેરે દાનનું ખાસ મહત્ત્વ છે. ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે સ્નાન-દાન અને બ્રાહ્મણોનો ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here