Thursday, September 19, 2024
HomeEntertainmentરણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ લવ એન્ડ વોરની રિલીઝની ઘોષણા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ લવ એન્ડ વોરની રિલીઝની ઘોષણા

Date:

spot_img

Related stories

યુરોપમાં ભારે વરસાદ કારણે પૂરની તારાજી, 22થી વધુનાં મોતથી...

સેન્ટ્રલ યુરોપમાં ભારે વરસાદ કારણે પૂરની તારાજીના પગલે અત્યાર...

તમારા બાળકો વાહન લઈને સ્કૂલે જતા હોય તો ચેતજો,...

અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં...

ભિલોડા ત્રણ રસ્તા પર ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર...

ગઈ કાલે મંગળવારે રાત્રે સાબરકાંઠાના જિલ્લાના ઈડરના ભિલોડા ત્રણ...

સંજય પુરણ સિંહ ચૌહાણ અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાનું...

મુંબઇ : અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાની ઘોષણા ગયા...

વિશ્વામિત્રી નદી કિનારાના ગેરકાયદે બાંધકામો અંગે નોટિસ આપી કાર્યવાહી...

વડોદરા : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી...

ગુજરાતમાં ઘેર-ઘેર બીમારીના ખાટલા, 20થી વધુ મોત, ડેન્ગ્યુ, મલેરિયા,...

ગત 26 ઓગસ્ટથી 4 દિવસ પડેલા ભારે વરસાદથી રાજ્યના...
spot_img

મુંબઇ : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડી ફરી રૂપેરી પડદે સાથે આવવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે વિક્કી કૌશલ પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન સંજય લીલા ભણશાલીનું છે. આ વરસે આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી. અને હવે ફિલ્મસર્જકે ફિલ્મ રિલીઝની ઘોષણાપણ ક ૨૦ માર્ચ ૨૦૨૬ની કરી છે. માર્ચ મહિનાઓમાં રામનવમી અને રમઝાન જેવા તહેવારો આવતા હોય છે. આ તહેવારોમાં રિલીઝ થનારી આ ફિલ્મને તેનો ફાયદો મળી શકે એમ છે.ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી સુપરહિટ છે. તેમણે બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવામાં કામ કર્યુ ંહતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ છલકાવી દીધી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઇડ ૪૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો. આ વખતે રણબીર-આલિયા સાથે સફળ અભિનેતા વિક્કી કૌશલ પણ જોડાયો છે તેમજ બોલીવૂડનો સુપરહિટ ડાયરેકટર સંજય લીલા ભણશાલી આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો હોવાથી સહુને આ ફિલ્મ પાસે વધુ અપેક્ષા છે.

યુરોપમાં ભારે વરસાદ કારણે પૂરની તારાજી, 22થી વધુનાં મોતથી...

સેન્ટ્રલ યુરોપમાં ભારે વરસાદ કારણે પૂરની તારાજીના પગલે અત્યાર...

તમારા બાળકો વાહન લઈને સ્કૂલે જતા હોય તો ચેતજો,...

અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં...

ભિલોડા ત્રણ રસ્તા પર ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર...

ગઈ કાલે મંગળવારે રાત્રે સાબરકાંઠાના જિલ્લાના ઈડરના ભિલોડા ત્રણ...

સંજય પુરણ સિંહ ચૌહાણ અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાનું...

મુંબઇ : અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાની ઘોષણા ગયા...

વિશ્વામિત્રી નદી કિનારાના ગેરકાયદે બાંધકામો અંગે નોટિસ આપી કાર્યવાહી...

વડોદરા : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી...

ગુજરાતમાં ઘેર-ઘેર બીમારીના ખાટલા, 20થી વધુ મોત, ડેન્ગ્યુ, મલેરિયા,...

ગત 26 ઓગસ્ટથી 4 દિવસ પડેલા ભારે વરસાદથી રાજ્યના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here