Monday, July 8, 2024
HomeIndiaઅયોધ્યા: રામ મંદિરમાં કરાયો ફેરફાર, મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ

અયોધ્યા: રામ મંદિરમાં કરાયો ફેરફાર, મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ

Date:

spot_img

Related stories

મિશેલિન ગાઈડ દુબઈ 2024 એ અમીરાતના કલીનરી હોટસ્પોટ તરીકે...

● મિશેલિન ગાઈડ દુબઈની ત્રીજી આવૃત્તિ વન એન્ડ ઓન્લી...

અનિતા ભાભીનું બસ દુર્ઘટનામાં ઓચિંતા મૃત્યુ?

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની નવી વાર્તામાં આંચકાજનક...

અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો માટે ગુડ ન્યૂઝ

થાઈલેન્ડ જવું થશે સસ્તું અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો...

જીત બાદ માટી કેમ ખાધી? તે એક એવી ક્ષણ...

ભારતીય ટીમ ટ્રોફી જીત્યા બાદ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી....

અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો ,...

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને શાંતિમય જીવન પસાર કરવા...

અભિનયની દુનિયામાં પગ મૂકનાર કલાકારે કિંગ ખાન સાથે કરી...

ડાન્સ ઈન્ડિયા ડાન્સ રિયાલિટી શોથી ડેબ્યૂ કરનાર રાઘવ જુયાલ...
spot_img

રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અનુસાર રામલલાના મંદિરના પૂજારીઓના ડ્રેસમાં ફેરફાર કરાયો છે અને તેમના મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. અત્યાર સુધી ગર્ભગૃહમાં પૂજારી ભગવા વસ્ત્રમાં જોવા મળતા હતા. તે ભગવા પાઘડી, ભગવા કુર્તો અને ધોતી પહેરતા હતા પરંતુ હવે પૂજારીઓએ તે રંગના કુર્તા અને પાઘડીની સાથે પીળી ધોતી પહેરવાનું શરૂ કરી દીધુ છે.


મંદિર અધિકારીઓના જણાવ્યા અનુસાર નવો ડ્રેસ કોડ 1 જુલાઈથી લાગુ થઈ ગયો છે. નવા પૂજારીઓને પીળી પાઘડી બાંધવાની તાલીમ આપવામાં આવી છે. આ કુર્તામાં બટન હોતા નથી અને તેને બાંધવા માટે દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. પીળા રંગની ધોતી, સુતરાઉ કપડાનો એક ટુકડો, કમરની ચારે તરફ બાંધવામાં આવે છે જે પગની ઘૂંટી સુધી ઢાંકે છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરમાં એક મુખ્ય પૂજારીની સાથે ચાર સહાયક પૂજારી છે. દરેક સહાયક પૂજારીની સાથે પાંચ તાલીમાર્થી પૂજારી પણ રાખવામાં આવ્યા છે. આ પૂજારીઓની દરેક ટીમ સવારે 3.30 વાગ્યાથી રાતે 11 વાગ્યાની વચ્ચે પાંચ કલાકની શિફ્ટમાં પોતાની સેવાઓ આપે છે. પૂજારીઓને પણ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ છે.

મિશેલિન ગાઈડ દુબઈ 2024 એ અમીરાતના કલીનરી હોટસ્પોટ તરીકે...

● મિશેલિન ગાઈડ દુબઈની ત્રીજી આવૃત્તિ વન એન્ડ ઓન્લી...

અનિતા ભાભીનું બસ દુર્ઘટનામાં ઓચિંતા મૃત્યુ?

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની નવી વાર્તામાં આંચકાજનક...

અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો માટે ગુડ ન્યૂઝ

થાઈલેન્ડ જવું થશે સસ્તું અમદાવાદથી થાઈલેન્ડનો પ્રવાસ કરવા માગતા લોકો...

જીત બાદ માટી કેમ ખાધી? તે એક એવી ક્ષણ...

ભારતીય ટીમ ટ્રોફી જીત્યા બાદ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી....

અમદાવાદમાં સૌથી સસ્તા ઘર મળી રહ્યા હોવાનો દાવો ,...

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને શાંતિમય જીવન પસાર કરવા...

અભિનયની દુનિયામાં પગ મૂકનાર કલાકારે કિંગ ખાન સાથે કરી...

ડાન્સ ઈન્ડિયા ડાન્સ રિયાલિટી શોથી ડેબ્યૂ કરનાર રાઘવ જુયાલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here