Friday, September 20, 2024
HomeGujarat"એક ભારત શ્રેષ્ઠ ભારત"ની ભાજપ સરકારની વાતો પણ શિષ્યવૃત્તિમાં ભેદભાવ: કોંગ્રેસ

“એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાજપ સરકારની વાતો પણ શિષ્યવૃત્તિમાં ભેદભાવ: કોંગ્રેસ

Date:

spot_img

Related stories

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...
spot_img

ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિના નિયમોમાં કરેલા ફેરફાર સામે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કહ્યું હતું કે ભાજપ સરકારની વાત “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની પણ શિષ્યવૃત્તિમાં ભેદભાવ રાખે છે. આ ઉપરાંત શિષ્યવૃત્તિનો લાભ અંગે જે કાયદાકીય ફેરફાર કરી આધાર કાર્ડ-રેશન કાર્ડ તેમજ વાલી મૂળ ગુજરાતી હોવું ફરજીયાત પુરાવા માંગી તેમના હક્ક-અધિકાર થી વંચિત રાખવાના અન્યાયી વલણનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા તેમજ ગ્રાન્ટ ઈન એડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ અંગે જે કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા છે. તેના કારણે અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત રહી જાય તેવી શક્યતા હોવાથી કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં જુદી-જુદી પાંખ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારત”ની વાતો કરતી ભાજપ સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને મળતી શિષ્યવૃત્તિના નિયમોમાં જે ફેરફાર કરી આ તાનાશાહ સરકાર દ્વારા બાળકો સાથે શિષ્યવૃતિમાં જે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાલાએ વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ અંગે જે કાયદાકીય ફેરફાર કરી આધાર કાર્ડ તથા રેશન કાર્ડ તેમજ વિદ્યાર્થીના વાલી મૂળ ગુજરાતી હોવું ફરજીયાત પુરાવા માંગી તેમના હક્ક-અધિકાર થી વંચિત રાખવાના અન્યાયી વલણ સરકારનું છે. તેના કારણે અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત રહી જશે. તેના કારણે વરસાદમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here