Friday, September 20, 2024
HomeGujaratAhmedabadગુજરાતમાં ડેન્ગ્યુનો હાહાકાર: અમદાવાદમાં ડેન્ગ્યુના લીધે 3 બાળકોના મોત

ગુજરાતમાં ડેન્ગ્યુનો હાહાકાર: અમદાવાદમાં ડેન્ગ્યુના લીધે 3 બાળકોના મોત

Date:

spot_img

Related stories

હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોટરા...

વડોદરા નાનકડા સાકરદા ગામના રહેવાસી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ સ્કિલ...

વડોદરા : વડોદરા નજીકના નાનકડા સાકરદા ગામના રહેવાસી અને...

એન.કે. પ્રોટીન્સ એરંડાના 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો તથા...

અમદાવાદ : એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે (તિરૂપતિ એડિબલ ઓઇલ્સ)...

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “પેશન્ટ સેફ્ટી વીક 2024″ની ઉજવણી...

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ એ ભારતની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાંની...

યુરોકિડ્સે અમદાવાદમાં મહત્ત્વાકાંક્ષી ગ્રોથને ટાર્ગેટ કરતાં હાર્વર્ડ પ્રેરિત અભ્યાસક્રમ...

અમદાવાદ : દેશની અગ્રણી પ્રિ-સ્કૂલ એક્સપર્ટ યુરોકિડ્સે ગર્વપૂર્વક તેના...

અમદાવાદ પારૂલ યુનિવર્સિટીના કેમ્પસમાં હેલ્થકેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય ઉપર...

અમદાવાદ : પારૂલ યુનિવર્સિટીએ અમદાવાદમાં બોપલ ખાતે પારૂલ કોલેજ...
spot_img

ગત 15 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યા બાદ રાજ્યમાં મચ્છરજન્ય બીમારીના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. રાજ્યના મોટા શહેરોની વાત કરવામાં અમદાવાદમાં 688 કેસ, વડોદરમાં 198 કેસ, રાજકોટમાં 120 કેસ જ્યારે સુરતમાં 71 કેસ નોંધાયા છે. ડેંગ્યુના લીધે અમદાવાદમાં ડેન્ગ્યુના લીધે 3 બાળકોના મોત નિપજ્યા છે જ્યારે સુરતમાં 1 મહિલાનું થયું છે. જોકે અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના 345 કેસ નોંધાયા હતા. સોલા સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 174 જ્યારે અસારવા સિવિલમાં પાંચ દિવસમાં 61 કેસ નોંધાયા છે. અસારવા સિવિલની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસમાં ઓપીડીમાં 23058 દર્દી નોંધાયા છે જ્યારે 1998 દર્દીને દાખલ કરાયા છે. ડેન્ગ્યુના ગત મહિને 247 કેસ હતા, જેની સરખામણીએ છેલ્લા પાંચ દિવસમાં 61 દર્દી નોંધાયા છે. સિવાય છેલ્લા પાંચ દિવસમાં મલેરિયાના 10, ઝેરી મલેરિયાના 1, ચિકનગુનિયાના ચાર, બાળકને ડેન્ગ્યુના 16, વાયરલ ફિવરના 68 કેસ નોંધાયા છે. ગત સમગ્ર મહિનામાં મલેરિયાના 101, ચિકનગુનિયાના 39, વાયરલ ફિવરના 962 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત બાવન વર્ષીય મહિલાને સ્વાઇન ફ્‌લૂને પગલે શુક્રવારે દાખલ કરાઇ હતી. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરવા પાછળ પ્રદૂષિત પાણી કારણભૂત હોવાનું તારણ સામે આવ્યુ છે. આઠ મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરા પાડવામાં આવતા પાણી ઉપરાંત બોરવેલના પાણીના તપાસ માટે લેવામાં આવેલા સેમ્પલ પૈકી 969 સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. મધ્ય, દક્ષિણ અને પૂર્વ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સૌથી વધુ અસર જોવા મળી છે. ડેન્ગ્યુના કેટલાક દર્દીઓની પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે, જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પ્લેટલેટ્સ કાઉન્ટ 50,000 કરતાં ઓછું હોવું જીવલેણ સાબિત થઇ શકે છે. તેથી જ આહાર અને યોગ્ય સારવારની સલાહ આપવામાં આવે છે.

હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં...

હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોટરા...

વડોદરા નાનકડા સાકરદા ગામના રહેવાસી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ સ્કિલ...

વડોદરા : વડોદરા નજીકના નાનકડા સાકરદા ગામના રહેવાસી અને...

એન.કે. પ્રોટીન્સ એરંડાના 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો તથા...

અમદાવાદ : એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે (તિરૂપતિ એડિબલ ઓઇલ્સ)...

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “પેશન્ટ સેફ્ટી વીક 2024″ની ઉજવણી...

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ એ ભારતની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાંની...

યુરોકિડ્સે અમદાવાદમાં મહત્ત્વાકાંક્ષી ગ્રોથને ટાર્ગેટ કરતાં હાર્વર્ડ પ્રેરિત અભ્યાસક્રમ...

અમદાવાદ : દેશની અગ્રણી પ્રિ-સ્કૂલ એક્સપર્ટ યુરોકિડ્સે ગર્વપૂર્વક તેના...

અમદાવાદ પારૂલ યુનિવર્સિટીના કેમ્પસમાં હેલ્થકેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય ઉપર...

અમદાવાદ : પારૂલ યુનિવર્સિટીએ અમદાવાદમાં બોપલ ખાતે પારૂલ કોલેજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here