Saturday, September 21, 2024
HomeEntertainmentખોસલા કા ઘોસલા ફિલ્મના જાણીતા અભિનેતા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો ,...

ખોસલા કા ઘોસલા ફિલ્મના જાણીતા અભિનેતા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો , ICUમાં કરાયો દાખલ

Date:

spot_img

Related stories

વિદ્યાર્થીનીઓને ભંગાર જેવી સાયકલો પર ‘કલર’કામ કરીને પધરાવવાનો પ્રયાસ,મામલો...

ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં...

નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં...

રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે...

રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે...

આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, જેને...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન...

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...
spot_img

ખોસલા કા ઘોસલા ફિલ્મથી જાણીતા અભિનેતા પરવીન ડબાસ અંગે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અભિનેતા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો હતો. જેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત ક્રિટિકલ હોવાથી તેને આઈસીયુમાં જ રખાયો છે. અભિનેતા પરવીન ડબાસની સારવાર મુંબઈના બાંદ્રામાં આવેલી એક હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દુર્ઘટના શનિવારે વહેલી સવારે જ થયો હતો. સૂત્રોનો દાવો છે કે ડૉક્ટરો હજુ પણ તેમની સારવાર કરી રહ્યા છે. આ કપરી ઘડીમાં અભિનેતાની વાઈફ અભિનેત્રી પ્રીતિ ઝંગિયાની હોસ્પિટલમાં જ હાજર છે. પરવીન આર્મ રેસલિંગ પ્રો પંજા લીગના કો-ફાઉન્ડર પણ છે. પ્રો પંજા લીગે એક નિવેદનમાં જણાવ્યું કે અમને એ જણાવતા ખેદ છે કે પ્રો પંજા લીગના સહ-સંસ્થાપક પરવીન ડબાસ હાલ હોસ્પિટલમાં એડમિટ છે. શનિવારે સવારે દુર્ભાગ્યપૂર્ણ કાર દુર્ઘટના બાદ તેમને હોલી ફેમિલી હોસ્પિટલ બાંદ્રાના આઈસીયુમાં સારવાર હેઠળ રખાયા છે.

વિદ્યાર્થીનીઓને ભંગાર જેવી સાયકલો પર ‘કલર’કામ કરીને પધરાવવાનો પ્રયાસ,મામલો...

ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં...

નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં...

રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે...

રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે...

આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, જેને...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન...

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here