Monday, September 16, 2024
HomeGujaratAhmedabadતહેવાર ટાણે સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

તહેવાર ટાણે સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

Date:

spot_img

Related stories

કેરળમાં ખતરનાક વાયરસના કારણે સિનેમાઘરો, થિયેટરો, શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ...

કેરળના મલપ્પુરમ જિલ્લામાં વધી રહેલા નિપાહ વાઈરસના કેસ વધવાના...

દિલ્હીના નવા CMની જાહેરાત આવતીકાલે થશે, ધારાસભ્યોની બેઠકમાં નામ...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત...

હિન્દીમાં હવે MBBS ભણી શકાશે, આ રાજ્યમાં સ્થાનિક ભાષામાં...

હવે MBBS ભણી શકાશે હિન્દીમાં, આ રાજ્યોમાં મળશે હિન્દીમાં...

પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતે ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે...

એર ઈન્ડિયાએ કુઆલાલંપુર, મલેશિયા સુધીની રોજિંદી, નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરુ...

ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઇન્ડિયાએ ગઇકાલે દિલ્હી અને...

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કર્યા 400 વર્ષ જૂના...

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી રિલેશનશિપમાં છે....
spot_img

દેશભરમાં આજે લોકો ગણેશોત્સવ ઉજવી રહ્યાં છે. જોકે, બાપ્પાના આગમનની સાથે ગુજરાતમાં મોંઘવારીનો પણ પ્રવેશ થઈ ચુક્યો છે. તહેવારમાં ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે, પરંતુ આ વખતે ઘરોમાં આ વાનગીનું પ્રમાણ ઓછું થઈ શકે છે. રાજકોટમાં આજે બજાર ખુલતાની સાથે ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. જેનાથી તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બજારમાં આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો મુકાયો છે. છેલ્લાં બે દિવસમાં જ કપાસિયા તેલનો ભાવ 70 રૂપિયા સુધી વધી ગયો છે. બીજી બાજુ સીંગતેલના ભાવમાં પણ 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં પડેલાં ભારે વરસાદના કારણે મિલોને કાચો માલ ન મળતાં પિલાણ ઘટ્યું છે. જેના કારણે તેલના ભાવમાં વધારો નોંધાયો છે.આજના બજાર ભાવ પ્રમાણે 70 રૂપિયાના વધારા સાથે સીંગતેલના તેલના ડબ્બાનો ભાવ 2690 રૂપિયા થયો છે. આ સાથે જ 60 રૂપિયાના વધારા સાથે કપાસિયા તેલનો ભાવ 1740 થયો છે.

એક તરફ તહેવારોની સિઝન છે. વળી, બીજી બાજુ નાની-મોટી ખાદ્ય સામગ્રી સાથે તેલનાં ભાવમાં આટલાં મોટાં વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. છેલ્લાં છ મહિનામાં તેલના ભાવમાં થયલો વધારો નીચે મુજબ છે.સારા વરસાદની સંભાવનાએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ, સતત વરસી રહેલાં વરસાદે પાક પર પણ પાણી ફેરવી નાંખ્યું. મગફળીના પાકમાં મુંડા આવવાના કારણે તેમાં પીળાશ પડવા લાગી અને ઘણો ખરો પાક નષ્ટ થઈ ગયો. મગફળીના પાકમાં થયેલા નુકસાનના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ બજારમાં માંગ સામે પુરવઠો ન મળતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.

કેરળમાં ખતરનાક વાયરસના કારણે સિનેમાઘરો, થિયેટરો, શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ...

કેરળના મલપ્પુરમ જિલ્લામાં વધી રહેલા નિપાહ વાઈરસના કેસ વધવાના...

દિલ્હીના નવા CMની જાહેરાત આવતીકાલે થશે, ધારાસભ્યોની બેઠકમાં નામ...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત...

હિન્દીમાં હવે MBBS ભણી શકાશે, આ રાજ્યમાં સ્થાનિક ભાષામાં...

હવે MBBS ભણી શકાશે હિન્દીમાં, આ રાજ્યોમાં મળશે હિન્દીમાં...

પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતે ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે...

એર ઈન્ડિયાએ કુઆલાલંપુર, મલેશિયા સુધીની રોજિંદી, નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરુ...

ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઇન્ડિયાએ ગઇકાલે દિલ્હી અને...

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે કર્યા 400 વર્ષ જૂના...

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ લાંબા સમયથી રિલેશનશિપમાં છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here