Sunday, September 22, 2024
HomeIndiaઉત્તર પ્રદેશમાં ફોમના ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના, 6 લોકો જીવતા...

ઉત્તર પ્રદેશમાં ફોમના ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના, 6 લોકો જીવતા ભડથું

Date:

spot_img

Related stories

આસામના પ્રતિબંધીત સંગઠન ઉલ્ફા-આઈએ 24 સ્થળોએ બોંબ લગાવ્યા હોવાનો...

આસામના પ્રતિબંધીત સંગઠન ઉલ્ફા-આઈએ 24 સ્થળોએ બોંબ લગાવ્યા હોવાનો...

સીતારમણને પત્ર લખીને 10, 20 અને 50 રૂપિયાની નોટોની...

લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને...

શરદ પવારનું મોટું નિવેદન MVAમાં બેઠક વહેંચણીની ચર્ચા વચ્ચે...

મહારાષ્ટ્રમાં નવેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે, ત્યારે...

કેજરીવાલે રાજીનામાનું કારણ જણાવ્યું,મારી પાસે ઘર પણ નથી, જેપી...

દિલ્હીના જંતર-મંતર પર આમ આદમી પાર્ટીએ 'જનતા કી અદાલત'...

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસ પાર્કિંગ...

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસનું પાર્કિંગ...

સુરતમાં વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી: જાણો આગામી પાંચ દિવસ...

રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે...
spot_img

ઉત્તરપ્રદેશથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ગ્રામણી વિસ્તાર રાનિયામાં ફોમના ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે. જેમાં અત્યાર સુધીમાં 6 લોકો જીવતા ભડથું જ થઇ ગયાના અહેવાલ મળી રહ્યા છે. ફેક્ટરીમાં રાતના સમયની શિફ્ટમાં લગભગ 15 કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનો દાવો કરાયો હતો.

ત્રણ ઘટનાસ્થળે તો અન્ય ત્રણ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા :
પ્રાથમિક અહેવાલ અનુસાર એક મશીનમાંથી તણખલો નીકળતાં અચાનક જ ભયાનક આગ લાગી ગઇ હતી. આ દરમિયાન ત્રણ લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ કાનપુરમાં સારવાર દરમિયાન જ્યારે બે લોકો લખનઉમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી ગયા હતા. આ મામલે કાનપુરના એસપી બીબીજીટીએસ મૂર્તિએ જણાવ્યું કે ફેક્ટરીના ત્રણ ડિરેક્ટરો સામે કેસ નોંધીને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જોકે પીડિતો તરફથી કોઈ ફરિયાદ આવી નથી એટલા માટે ફાયર વિભાગની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરાઈ છે.

આસામના પ્રતિબંધીત સંગઠન ઉલ્ફા-આઈએ 24 સ્થળોએ બોંબ લગાવ્યા હોવાનો...

આસામના પ્રતિબંધીત સંગઠન ઉલ્ફા-આઈએ 24 સ્થળોએ બોંબ લગાવ્યા હોવાનો...

સીતારમણને પત્ર લખીને 10, 20 અને 50 રૂપિયાની નોટોની...

લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને...

શરદ પવારનું મોટું નિવેદન MVAમાં બેઠક વહેંચણીની ચર્ચા વચ્ચે...

મહારાષ્ટ્રમાં નવેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે, ત્યારે...

કેજરીવાલે રાજીનામાનું કારણ જણાવ્યું,મારી પાસે ઘર પણ નથી, જેપી...

દિલ્હીના જંતર-મંતર પર આમ આદમી પાર્ટીએ 'જનતા કી અદાલત'...

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસ પાર્કિંગ...

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસનું પાર્કિંગ...

સુરતમાં વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી: જાણો આગામી પાંચ દિવસ...

રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here