Friday, September 20, 2024
HomeEntertainmentસુશાંત સિંહ રાજપૂતના નિધનના ચાર વર્ષ બાદ આમિર ખાને રિયા ચક્રવર્તીને કહ્યું-...

સુશાંત સિંહ રાજપૂતના નિધનના ચાર વર્ષ બાદ આમિર ખાને રિયા ચક્રવર્તીને કહ્યું- તને લોકો ખોટી સમજે છે

Date:

spot_img

Related stories

અમદાવાદ બન્યું ભુવાનગરી : 44 ભુવાના સમારકામ પાછળ 1.20...

અમદાવાદ : સ્માર્ટસિટી અમદાવાદ હવે ભુવાનગરી બની રહ્યું છે....

ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત...

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થતા...

અમદાવાદ રેલવે બાબુઓની બેદરકારીના લીધે ધીમેધીમે અસામાજિક તત્વોનો અડ્ડો...

ભારતીય મુસાફરોની પહેલી પસંદ ટ્રેન, રેલવે બાબુઓની બેદરકારીના લીધે...

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...
spot_img

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 4 વર્ષ વીતી ગયા છે. અભિનેતાના મૃત્યુ માટે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને જવાબદાર ગણવામાં આવી હતી. આ બાબતે ઘણો વિવાદ થયો હતો. એવામાં હવે રિયા ચક્રવર્તીએ તેના પોડકાસ્ટ ચેપ્ટર 2માં આમિર ખાન સાથે લાંબી વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી શું થયું. રિયાએ જણાવ્યું કે તે લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી અને હવે તેમાંથી બહાર આવી ગઈ છે. રિયા કહ્યું હતું કે મેં મીડિયાને કેટલાક ઇન્ટરવ્યુ આપ્યા હતા પરંતુ તેનો અનુભવ સારો ન રહેતા મેં પોતે જ પોડકાસ્ટ શરુ કર્યું. રિયા ચક્રવર્તીએ તેના પોડકાસ્ટમાં આમિર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ‘સુશાંતના મૃત્યુ બાદ હું લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. જયરે હવે મેં પોડકાસ્ટ ચેપ્ટર 2 સાથે મારા જીવનનો એક નવો અધ્યાય પણ શરૂ કર્યો છે. જો કે, તે શરૂ કરતી વખતે મારી તબિયતમાં સુધાર પણ થઈ રહ્યો હતો આથી મને સમય લાગ્યો. પીડા, ચિંતા, PTSD, બધું જ સહન કર્યું છે. હું કોઈની સાથે વાત કરતી વખતે પણ ઉદાસી અનુભવતી હતી, પરંતુ આજે મને લાગે છે કે મારામાં નવી ઊર્જા છે. ડિપ્રેશન તમારા મન પર કબજો જમાવી લે છે, તેમાંથી બહાર આવ્યા પછી મને એવું લાગે છે કે ફરી સૂરજ ઉગ્યો છે.’

અમદાવાદ બન્યું ભુવાનગરી : 44 ભુવાના સમારકામ પાછળ 1.20...

અમદાવાદ : સ્માર્ટસિટી અમદાવાદ હવે ભુવાનગરી બની રહ્યું છે....

ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત...

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થતા...

અમદાવાદ રેલવે બાબુઓની બેદરકારીના લીધે ધીમેધીમે અસામાજિક તત્વોનો અડ્ડો...

ભારતીય મુસાફરોની પહેલી પસંદ ટ્રેન, રેલવે બાબુઓની બેદરકારીના લીધે...

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here