Friday, September 20, 2024
HomeIndiaઆઈસીઆઈસીઆઈ બેંકે પીએફઆરડીએ સાથેના સહયોગથી સગીર માટેનું પેન્શન એકાઉન્ટ એનપીએસ વાત્સલ્ય લોન્ચ...

આઈસીઆઈસીઆઈ બેંકે પીએફઆરડીએ સાથેના સહયોગથી સગીર માટેનું પેન્શન એકાઉન્ટ એનપીએસ વાત્સલ્ય લોન્ચ કર્યું

Date:

spot_img

Related stories

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...
spot_img

આઈસીઆઈસીઆઈ બેંકે બાળકોના નાણાંકીય ભવિષ્યને સુરક્ષિત કરવાના હેતુથી એક પેન્શન સ્કીમ એનપીએસ વાત્સલ્યનું મહારાષ્ટ્રના મુંબઈમાં બીકેસી ખાતે તેના સર્વિસ સેન્ટર ખાતે લોન્ચિંગની આજે જાહેરાત કરી હતી.પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)ના નેજા હેઠળ ચાલનારી આ નવી પેન્શન સ્કીમ કેન્દ્રીય બજેટ 2024-25માં રજૂ કરવામાં આવી હતી. તેમાં સગીર પુખ્ત વયના થાય ત્યાં સુધી તેમના માટે માતા-પિતા કે વાલીઓ દ્વારા પ્રદાનને મંજૂરી આપવામાં આવી છે. સગીર 18 વર્ષના થાય ત્યારે વ્યક્તિ તેને સામાન્ય એનપીએસ એકાઉન્ટમાં ફેરવી શકે છે.

આઈસીઆઈસીઆઈ બેંકની આ સ્કીમની જાહેરાત નવી દિલ્હીમાં માનનીય નાણાંપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સમગ્ર દેશમાં સરકારના ઔપચારિક લોન્ચિંગનો એક ભાગ છે.આઈસીઆઈસીઆઈ બેંકના હેડ-ડિપોઝીટ પ્રોડક્ટ્સ શ્રી શ્રીરામ એચે જણાવ્યું હતું કે “ભારત સરકાર અને પીએફઆરડીએ સાથે એનપીએસ વાત્સલ્ય લોન્ચ સ્કીમનો ભાગ બનતા અમે આનંદ અનુભવીએ છીએ. અમે આજે અમારા પહેલા કેટલાક એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ્સ ખોલીને આ સફરનો શુભારંભ કર્યો છે. અમે ગ્રાહકો માટે એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ્સ ખોલવા માટે સમગ્ર દેશના તમામ આઈસીઆઈસીઆઈ બેંક બિઝનેસ સેન્ટર્સને સક્ષમ કર્યા છે. આ ખાતું લાંબા ગાળે સંપત્તિ સર્જનમાં મદદ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે સગીર જ્યારે પુખ્ત વયના થાય ત્યાં સુધીમાં તેમના માટે એક નાણાંકીય ભંડોળ ઊભું થાય છે.”

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

GDPને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાના પોતાના લક્ષ્યાંક માટે દેશમાંથી...

હવે ગ્રોથમાં લંડનની હરીફાઇ કરશે સુરત. જી…હા.. કેન્દ્ર સરકારે...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી”- ધ મંડલી ગરબામાં ઢોલના તાલે...

અમદાવાદ : નવરાત્રિ જેમ જેમ નજીક આવી રહી છે...

સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ, CJIએ કરવી...

નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિએશન...

કરીનાની નવી ફિલ્મ ફરી રીલિઝ થયેલી તુમ્બાડ કરતાં પાછળ

બોક્સ ઓફિસ પર સર્જાયેલાં એક આશ્ચર્યમાં કરીના કપૂરની નવી...

જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન,...

તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here