Wednesday, March 12, 2025
HomeBusinessમોંઘવારી વધશે: ફુગાવાની સ્થિતિ ઘણી ચિંતાજનક દેશની ઈકોનોમી પર અસર કરશે

મોંઘવારી વધશે: ફુગાવાની સ્થિતિ ઘણી ચિંતાજનક દેશની ઈકોનોમી પર અસર કરશે

Date:

spot_img

Related stories

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...
spot_img

દેશનો જથ્થાબંધ ફુગાવો 30 વર્ષની ટોચે પહોંચ્યો છે. ફુગાવાની આ સ્થિતિ દેશની ઈકોનોમી માટે ચિંતાજનક છે. જો કે, હાઈપર ઈન્ફ્લેશન પર કોઈ જોખમ જોવા મળ્યુ નથી. પરંતુ જો રિટેલ ફુગાવો જથ્થાબંધ મોંઘવારીની સમકક્ષ વૃદ્ધિ કરશે તો તે ચિંતાનો વિષય બનશે.જેમાં સરકારે સાવચેતી કેળવવાની જરૂર છે. વર્લ્ડ બેન્કના પૂર્વ ચીફ ઈકોનોમિસ્ટ કૌશિક બાસુએ જણાવ્યુ હતુ કે, ભારતમાં ફુગાવાની સ્થિતિ જોખમકારક બની છે. સામાન્ય રીતે જથ્થાબંધ ફુગાવો રિટેલ ફુગાવા સાથે સંકળાયેલો છે. જેનો વધતો દર દેશ માટે જોખમી બનશે.2009થી 2012 સુધી ભારતની કેન્દ્ર સરકારના ચીફ ઈકોનોમિક એડવાઈઝરે જણાવ્યુ હતુ કે, સરકારે હાલ મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસીને એકબીજા સાથે જોડવાની જરૂર છે. તેમજ આરબીઆઈ અને નાણા મંત્રાલયે પોલિસીમાં અનેકવિધ સુધારા કરવા જોઈએ.જથ્થાબંધ ફુગાવામાં વૃદ્ધિ હાલ વધુ જોખમી નથી પરંતુ રિટેલ ભાવો જથ્થાબંધ કિંમતોના અનુસરણે વધ્યા તો ક્રાઈસિસ સર્જાવવાની ભીતિ છે. જેની સૌથી વધુ અસર ગરીબો પર પડશે. જૂનમાં જથ્થાબંધ ફુગાવો 12.07 ટકા જ્યારે રિટેલ ફુગાવો 6.26 ટકા નોંધાયો હતો. રિટેલ ફુગાવાનો દર હાલ આરબીઆઈના લક્ષિત સ્તર કરતાં નીચો છે.કેન્દ્ર સરકારના પૂર્વ ચીફ ઈકોનોમિક એડવાઈઝર અરવિંદ સુબ્રમણ્યમે બાસુના નિવેદન સાથે સહમતિ દર્શાવતાં જણાવ્યુ હતુ કે, ફુગાવાના વધતા દરને લીધે તેઓ ચિંતિંત છે. આગામી એક-બે વર્ષમાં ફુગાવાનો દર વૈશ્વિક સ્તરે વધવાની શક્યતા છે. ભારતમાં પણ સ્રોતો ખુટ્યા છે. રોજિંદા જીવન વપરાશની ચીજવસ્તુઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે.

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here