Saturday, September 21, 2024
HomeIndiaએક જ પરિવારના 4 સભ્યોની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા, પોલીસે સોધખોળ શરુ...

એક જ પરિવારના 4 સભ્યોની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા, પોલીસે સોધખોળ શરુ કરી

Date:

spot_img

Related stories

વિદ્યાર્થીનીઓને ભંગાર જેવી સાયકલો પર ‘કલર’કામ કરીને પધરાવવાનો પ્રયાસ,મામલો...

ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં...

નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં...

રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે...

રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે...

આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, જેને...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન...

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...
spot_img

Mass Murder in Begusarai: બિહારના બેગૂસરાય જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યો પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો. જેમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા જ્યારે એકની હાલત નાજુક છે. ઘટના બછવારા વિસ્તારના રસીદપુર પંચાયતના વોર્ડ નંબર 12ની છે. મળતી જાણકારી અનુસાર અજાણ્યા લોકોએ શનિવારે સવારે પતિ, પત્ની, પુત્ર અને પુત્રી પર જીવલેણ હુમલો કર્યો.આ ઘટનામાં પતિ, પત્ની અને પુત્રીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. જ્યારે ગંભીરરીતે ઈજાગ્રસ્ત 7 વર્ષીય પુત્રની હાલત ચિંતાજનક છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં 3 લોકોને મૃત જાહેર કરી દેવાયા. પોલીસે મૃતકોની ઓળખ નાગો મહતો, તેમના પત્ની સંજીતા દેવી અને પુત્રી સપના કુમારી તરીકે કરી છે. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 7 વર્ષીય પુત્ર અંકુશ કુમારની સ્થિતિ ચિંતાજનક છે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. અત્યાર સુધી હત્યારાની જાણકારી મળી નથી.

વિદ્યાર્થીનીઓને ભંગાર જેવી સાયકલો પર ‘કલર’કામ કરીને પધરાવવાનો પ્રયાસ,મામલો...

ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં...

નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં...

રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે...

રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે...

આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, જેને...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન...

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here