Wednesday, March 12, 2025
HomeBusinessનવો નિયમ: હવે જૂના દાગીનાના ખરીદ અને વેચાણના તફાવત પર GST લાગુ

નવો નિયમ: હવે જૂના દાગીનાના ખરીદ અને વેચાણના તફાવત પર GST લાગુ

Date:

spot_img

Related stories

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...
spot_img

જો કોઈ જ્વેલર સોનાના જૂના દાગીના વેચશે, તો તેણે ફક્ત તેમાં થતા નફા પર જ જીએસટી ચૂકવવો પડશે. એડવાન્સ રુલિંગ ઓથોરિટી એટલે કે એઆર, કર્ણાટકે આ સિસ્ટમ અમલી કરી છે. બેંગલુરુની કંપની આદ્યા ગોલ્ડ પ્રા. લિ.એ એઆરમાં અરજી આપીને આ મુદ્દે સ્પષ્ટતા માંગી હતી.આ મુદ્દે એઆરએ સ્પષ્ટતા કરી છે કે, જીએસટી ફક્ત ખરીદી કે વેચાણ મૂલ્યના અંતર પર ચૂકવવાપાત્ર હશે. કારણ કે, અરજદારે જ્વેલરીને ગાળીને બુલિયનમાં પરિવર્તિત નથી કરી. નવી જ્વેલરી નથી બનાવી, પરંતુ અરજદાર (જ્વેલર) જૂના દાગીનાને ફક્ત સ્વચ્છ અને પોલિશ કરી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, એઆર દ્વારા અમલી કરાયેલી સિસ્ટમથી જૂના દાગીનાના રિસેલ પર ચૂકવવાપાત્ર જીએસટીમાં ઘટાડો થશે. હાલ આ ઈન્ડસ્ટ્રી ખરીદારથી મળેલા વેચાણ મૂલ્યના 3% બરાબર જીએસટી વસૂલે છે.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કીર્તિ જોશીના મતે, મોટા ભાગના જ્વેલર જૂના દાગીના સામાન્ય લોકો, અનરજિસ્ટર્ડ ડીલરો પાસેથી ખરીદે છે. જોકે, મૂળ ગ્રાહકો જ્વેલરી ખરીદતી વખતે 3% જીએસટી આપી ચૂક્યા હોય છે. જોકે, તેના પર ફરી એટલો જીએસટી લગાવવો ઠીક નથી. જ્વેલરોએ જૂના દાગીનાના ખરીદ મૂલ્ય અને રિસેલ વેલ્યૂના અંતર પર જ જીએસટી ચાર્જ કરવો જોઈએ. એએમઆરજી એન્ડ એસોસિયેટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને કહ્યું કે, કર્ણાટક એઆર સિસ્ટમથી જ્વેલરી ઉદ્યોગ પર ઘણી અસર પડશે, પરંતુ અંતિમ ગ્રાહક પર ટેક્સનો બોજ ઓછો થશે.

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here