Thursday, June 25, 2026
HomeBusinessનવો નિયમ: હવે જૂના દાગીનાના ખરીદ અને વેચાણના તફાવત પર GST લાગુ

નવો નિયમ: હવે જૂના દાગીનાના ખરીદ અને વેચાણના તફાવત પર GST લાગુ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

જો કોઈ જ્વેલર સોનાના જૂના દાગીના વેચશે, તો તેણે ફક્ત તેમાં થતા નફા પર જ જીએસટી ચૂકવવો પડશે. એડવાન્સ રુલિંગ ઓથોરિટી એટલે કે એઆર, કર્ણાટકે આ સિસ્ટમ અમલી કરી છે. બેંગલુરુની કંપની આદ્યા ગોલ્ડ પ્રા. લિ.એ એઆરમાં અરજી આપીને આ મુદ્દે સ્પષ્ટતા માંગી હતી.આ મુદ્દે એઆરએ સ્પષ્ટતા કરી છે કે, જીએસટી ફક્ત ખરીદી કે વેચાણ મૂલ્યના અંતર પર ચૂકવવાપાત્ર હશે. કારણ કે, અરજદારે જ્વેલરીને ગાળીને બુલિયનમાં પરિવર્તિત નથી કરી. નવી જ્વેલરી નથી બનાવી, પરંતુ અરજદાર (જ્વેલર) જૂના દાગીનાને ફક્ત સ્વચ્છ અને પોલિશ કરી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, એઆર દ્વારા અમલી કરાયેલી સિસ્ટમથી જૂના દાગીનાના રિસેલ પર ચૂકવવાપાત્ર જીએસટીમાં ઘટાડો થશે. હાલ આ ઈન્ડસ્ટ્રી ખરીદારથી મળેલા વેચાણ મૂલ્યના 3% બરાબર જીએસટી વસૂલે છે.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કીર્તિ જોશીના મતે, મોટા ભાગના જ્વેલર જૂના દાગીના સામાન્ય લોકો, અનરજિસ્ટર્ડ ડીલરો પાસેથી ખરીદે છે. જોકે, મૂળ ગ્રાહકો જ્વેલરી ખરીદતી વખતે 3% જીએસટી આપી ચૂક્યા હોય છે. જોકે, તેના પર ફરી એટલો જીએસટી લગાવવો ઠીક નથી. જ્વેલરોએ જૂના દાગીનાના ખરીદ મૂલ્ય અને રિસેલ વેલ્યૂના અંતર પર જ જીએસટી ચાર્જ કરવો જોઈએ. એએમઆરજી એન્ડ એસોસિયેટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને કહ્યું કે, કર્ણાટક એઆર સિસ્ટમથી જ્વેલરી ઉદ્યોગ પર ઘણી અસર પડશે, પરંતુ અંતિમ ગ્રાહક પર ટેક્સનો બોજ ઓછો થશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here