Thursday, August 13, 2026
HomeBusinessનવો નિયમ: હવે જૂના દાગીનાના ખરીદ અને વેચાણના તફાવત પર GST લાગુ

નવો નિયમ: હવે જૂના દાગીનાના ખરીદ અને વેચાણના તફાવત પર GST લાગુ

Date:

Related stories

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

જો કોઈ જ્વેલર સોનાના જૂના દાગીના વેચશે, તો તેણે ફક્ત તેમાં થતા નફા પર જ જીએસટી ચૂકવવો પડશે. એડવાન્સ રુલિંગ ઓથોરિટી એટલે કે એઆર, કર્ણાટકે આ સિસ્ટમ અમલી કરી છે. બેંગલુરુની કંપની આદ્યા ગોલ્ડ પ્રા. લિ.એ એઆરમાં અરજી આપીને આ મુદ્દે સ્પષ્ટતા માંગી હતી.આ મુદ્દે એઆરએ સ્પષ્ટતા કરી છે કે, જીએસટી ફક્ત ખરીદી કે વેચાણ મૂલ્યના અંતર પર ચૂકવવાપાત્ર હશે. કારણ કે, અરજદારે જ્વેલરીને ગાળીને બુલિયનમાં પરિવર્તિત નથી કરી. નવી જ્વેલરી નથી બનાવી, પરંતુ અરજદાર (જ્વેલર) જૂના દાગીનાને ફક્ત સ્વચ્છ અને પોલિશ કરી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, એઆર દ્વારા અમલી કરાયેલી સિસ્ટમથી જૂના દાગીનાના રિસેલ પર ચૂકવવાપાત્ર જીએસટીમાં ઘટાડો થશે. હાલ આ ઈન્ડસ્ટ્રી ખરીદારથી મળેલા વેચાણ મૂલ્યના 3% બરાબર જીએસટી વસૂલે છે.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કીર્તિ જોશીના મતે, મોટા ભાગના જ્વેલર જૂના દાગીના સામાન્ય લોકો, અનરજિસ્ટર્ડ ડીલરો પાસેથી ખરીદે છે. જોકે, મૂળ ગ્રાહકો જ્વેલરી ખરીદતી વખતે 3% જીએસટી આપી ચૂક્યા હોય છે. જોકે, તેના પર ફરી એટલો જીએસટી લગાવવો ઠીક નથી. જ્વેલરોએ જૂના દાગીનાના ખરીદ મૂલ્ય અને રિસેલ વેલ્યૂના અંતર પર જ જીએસટી ચાર્જ કરવો જોઈએ. એએમઆરજી એન્ડ એસોસિયેટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને કહ્યું કે, કર્ણાટક એઆર સિસ્ટમથી જ્વેલરી ઉદ્યોગ પર ઘણી અસર પડશે, પરંતુ અંતિમ ગ્રાહક પર ટેક્સનો બોજ ઓછો થશે.

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here