Friday, October 4, 2024
HomeIndiaમહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવના નિવેદનથી નવી ચર્ચા છંછેડાઈ : કોંગ્રેસ-એનસીપી વિચારતાં થઈ ગયા

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવના નિવેદનથી નવી ચર્ચા છંછેડાઈ : કોંગ્રેસ-એનસીપી વિચારતાં થઈ ગયા

Date:

spot_img

Related stories

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...
spot_img

આજે ભારતીય ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આયોગ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા (Vidhan sabha election) ચૂંટણીની તારીખો પણ જાહેર થાય તેવી શક્યતા છે. જો કે ચૂંટણી પંચની જાહેરાત પહેલા જ શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ આજે ​​એક મોટું નિવેદન આપી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા છંછેડાઈ છે. મહાવિકાસ અઘાડી (MVA)ની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના ગૌરવ અને સન્માનની રક્ષા માટે મહાવિકાસ આઘાડીના કાર્યકરોએ સ્વાર્થથી ઉપર ઊઠવું પડશે. કાર્યકરોએ ફક્ત આપણા રાજ્ય વિશે જ વિચારવું પડશે.’ આ ઉપરાંત ઉદ્ધવે વધુમાં કહ્યું કે ‘મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી રાજ્યના સ્વાભિમાનને બચાવવાની લડાઈ હશે.’ આ સિવાય બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ‘હું કોંગ્રેસ અને એનસીપી (એસપી) દ્વારા MVAના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરાયેલ કોઈપણ ઉમેદવારને સમર્થન આપીશ.’ ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ઉદ્ધવ મહારાષ્ટ્રની આગામી ચૂંટણીમાં સીએમ ચહેરો નહીં હોય? ઉલ્લેખનીય છેકે ચૂંટણી પંચ 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં, સત્તાધારી મહાયુતિ પાસે હાલમાં 218 બેઠકો છે અને વિપક્ષ મહાવિકાસ અઘાડી પાસે 78 બેઠકો છે.

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here