Sunday, May 19, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદમાં પોલસકર્મીએ સિક્યુરિટી સુપરવાઈઝરને ઢોર માર માર્યો

અમદાવાદમાં પોલસકર્મીએ સિક્યુરિટી સુપરવાઈઝરને ઢોર માર માર્યો

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

અમદાવાદ : અમદાવાદ માં ફરી એકવાર પોલીસકર્મી ની દાદાગીરી સામે આવી છે. પોલીસકર્મીએ પોતાનો રોફ જમાવવા માટે સોસાયટીના સિક્યુરિટી સુપરવાઈઝર ને માર માર્યો હોવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં માસ્ક મુદ્દે પોલીસકર્મીએ સુપરવાઈઝરને માર માર્યાનો આરોપ લાગી રહ્યો છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ત્યારે અમદાવાદમાં પોલસકર્મી અને સિક્યુરિટી સુપરવાઈઝરને ઢોર માર માર્યાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. ફરી એક વખત અમદાવાદ પોલીસની દાદાગીરી સામે આવતા કાયદાના રક્ષક જ કાયદો તોડીને ધજાગરા ઉડાવ્યા છે. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા પોલીસકર્મીએ પોતાનો રોફ જમાવવા માટે એક સોસાયટીના સિક્યુરિટી સુપરવાઇઝરને ઢોર માર માર્યો છે. પહેલા તો પોલીસકર્મીએ માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહીને સુપરવાઈઝરને માર માર્યો હતો. આ સાથે જ દબાણપૂર્વક ગાડીમાં બેસાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.અમદાવાદ પોલીસની આ દાદાગીરીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં દેખાતા પોલીસ કર્મી ભરતભાઇ ભરવાડ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ભરતભાઇ ભરવાડ ખોખરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવવાની પણ ચર્ચા છે. ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here