Monday, August 10, 2026
HomeSportsCricketBCCIએ ઇંગ્લેન્ડ સામેની બાકી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી...

BCCIએ ઇંગ્લેન્ડ સામેની બાકી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

નવી દિલ્હી: વિરાટ કોહલી બાકીની ત્રણ ટેસ્ટ મેચથી પણ બહાર થઇ થયો છે. તે અંગત કારણોસર આ સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ બની શક્યો નહીં. જો કે કે.એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી થઇ છે. આ ઉપરાંત શ્રેયસ અય્યર સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. અગાઉ અહેવાલો સામે આવ્યા હતા કે જસપ્રીત બુમરાહને ત્રીજી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવી શકે છે. જયારે રાહુલ અને જાડેજા મેચ માટે ફિટ છે તેની પુષ્ટિ થઇ નથી. આવી સ્થિતિમાં આ ત્રણેય ખેલાડી ત્રીજી ટેસ્ટ મેચ નહીં રમે તો ભારતીય ટીમના પ્લેઇંગ-11માં  મોટા ફેરફાર થઇ શકે છે.જો કે.એલ રાહુલ ત્રીજી ટેસ્ટ મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ નહીં થાય તો સરફરાઝ ખાનનું ડેબ્યૂ નિશ્ચિત થઈ જશે. આવી સ્થિતિમાં રજત પાટીદાર ચોથા નંબરે અને સરફરાઝ પાંચમા નંબરે રમી શકે છે. રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલનું ટોપ ત્રણમાં રમવાનું નિશ્ચિત છે.અક્ષર પટેલ છટ્ઠા અને વિકેટકીપર કે.એસ ભરત સાતમા નંબરે રમી શકે છે. જયારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજને પ્લેઇંગ-11માં સામેલ કરી શકાય છે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવનું રમવું નિશ્ચિત છે.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here