Sunday, March 8, 2026
Homenationalભીમા-કોરેગાંવ: 5 કાર્યકર્તાની અરેસ્ટ પર SIT તપાસ નહીં, વધુ 4 સપ્તાહ નજરકેદ-...

ભીમા-કોરેગાંવ: 5 કાર્યકર્તાની અરેસ્ટ પર SIT તપાસ નહીં, વધુ 4 સપ્તાહ નજરકેદ- SC

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

કોરેગાંવ-ભીમ હિંસા મામલે ધરપકડ કરાયેલાં 5 માનવાધિકાર કાર્યકર્તાઓની તત્કાલ મુક્તી અને તેમની ધરપકડ મામલે SIT તપાસની માગવાળી ઈતિહાસકાર રોમિલા થાપર અને અન્યની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવતાં SIT તપાસ નહીં થાય તેમ જણાવી તમામ પાંચેય કાર્યકર્તાઓને વધુ 4 અઠવાડીયા સુધી નજરકેદ રાખવાના આદેશ આપ્યાં છે.ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુ઼ડની બેંચે 20 સપ્ટેમ્બરે બંને પક્ષોના વકીલની દલીલ સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ દરમિયાન વરિષ્ઠ અધિવક્તા અભિષેક મનુ સિંઘવી, હરીશ સાલ્વે અને અતિરિક્ત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતપોતાની દલીલ રજૂ કરી હતી.

બેંચે મહારાષ્ટ્ર પોલીસને આ મામલે ચાલી રહેલી તપાસ સંબંધિત કેસ ડાયરી રજૂ કરવાનું કહ્યું હતું. પાંચ કાર્યકર્તા વરવરા રાવ, અરૂણ ફરેરા, વરનોન ગોન્ઝાલ્વિસ, સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખા 29 ઓગસ્ટથી પોત પોતાના ઘરમાં નજર કેદ છે.

રોમિલા થાપર, અર્થશાસ્ત્રી પ્રભાત પટનાયક અને દેવકી જૈન, સમાજશાસ્ત્રના પ્રોફેસર સતીશ દેશપાંડે અને માનવાધિકારો માટે વકીલાત કરનારા માઝા દારુવાલા તરફથી અરજી દાખલ કરી આ ધરપકડના સંદર્ભમાં સ્વતંત્ર તપાસ અને કાર્યકર્તાઓની તત્કાલ મુક્તી માટેની માગ કરવામાં આવી છે.

શું ભીમા-કોરેગાંવની ઘટના?

– ગત વર્ષે 31 ડિસેમ્બેર અલ્ગાર પરિષદના સંમેલન પછી રાજ્યના ભીમા-કોરેગાંવમાં હિંસકીય ઘટના બાદ દાખલ એક FIRના સંબંધ મહારાષ્ટ્ર પોલીસે આ પાંચ લોકોની 28 ઓગસ્ટે ધરપકડ કરી હતી.
– સુપ્રીમ કોર્ટે 19 સપ્ટેમ્બર કહ્યું હતું કે આ મામલા પર પૈની નજર બનાવી રાખશે કેમકે માત્ર અનુમાનના આધારે આઝાદીની બલિ ન ચડાવી શકાય.
– વરિષ્ઠ અધિવક્તા આનંદ ગ્રોવર, અશ્વિની કુમાર અને વકીલ પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો કે આ સમગ્ર મામલો ઉપજાવેલો છે અને પાંચેય કાર્યકર્તાની આઝાદીના સંરક્ષણ માટે પર્યાપ્ત સુરક્ષા આપવી જોઈએ.
– સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે જો સાક્ષ્ય ઉપજાવેલું લાગશે તો કોર્ટ આ સંદર્ભે SIT તપાસના આદેશ આપી શકે છે

.news/NAT-HDLN-infog-supreme-court-verdict-on-plea-of-five-activists-release-whose-connection-in-bhima-koregaon-gujarati
.news/NAT-HDLN-infog-supreme-court-verdict-on-plea-of-five-activists-release-whose-connection-in-bhima-koregaon-gujarati

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here