Saturday, March 14, 2026
Homenationalદેશમાં 24 કલાકમાં કોરોનાના 1.86 લાખ કેસ, 3660 દર્દીઓનાં મોત

દેશમાં 24 કલાકમાં કોરોનાના 1.86 લાખ કેસ, 3660 દર્દીઓનાં મોત

Date:

spot_img

Related stories

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ...

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ...

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો...

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026...

ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક...

વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે: “બ્રાન્ડની...

ભારતીય વિદ્યાર્થીઓ તેમના વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને વિસ્તારી રહ્યા છે...

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે...
spot_img

કોરોનાના નવા કેસો આવ્યા પછી હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 કરોડ 75 લાખ 55 હજાર 457 થઈ ગઈ છે.

નવી દિલ્હી: બુધવારે દેશમાં કોરોના ગ્રાફ ઊંચકાયા પછી હવે ફરી એકવાર કોરોના સંક્રમણની ગતિ નબળી પડી છે. બુધવારે, કોરોના આંકડા 2.11 લાખને વટાવી ગયા હતા, ત્યારે આજે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઘટીને 1.90 લાખથી પણ નીચે જતી રહી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1 લાખ 86 હજાર 364 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 3,660 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો આવ્યા પછી હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 કરોડ 75 લાખ 55 હજાર 457 થઈ ગઈ છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના દેશમાં અત્યાર સુધીમાં 23 લાખ 43 હજાર 152 સક્રિય કેસ છે, જ્યારે 2 કરોડ 48 લાખ 93 હજાર 410 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 3 લાખ 18 હજાર 895 લોકો મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાથી ઘણી રાહત મળી છે.ગુરુવારે મહારાષ્ટ્રમાં કોવિડ -19ના નવા 21,273 કેસ નોંધાયા છે, જેનાથી રાજ્યમાં સંક્રમણના કુલ કેસો 56,72,180 થઈ ગયા છે, જ્યારે રાજ્યમાં રોગચાળાથી મૃત્યુની સંખ્યા વધીને 92,225 થઈ છે, જેમાં 425 દર્દીઓનાં મોત થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી 5672180 લોકોને કોરોના ચેપ લાગ્યો છે અને આમાંથી 5276203 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 92225 દર્દીઓ મૃત્યુ પામ્યાં છે. હાલમાં, 301041 દર્દીઓ સારવાર હેઠળ છે.મધ્યપ્રદેશમાં ગુરુવારે કોરોના વાયરસના સંક્રમણનાં 1,977 નવા કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 7,73,855 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ -19 ચેપને કારણે 70 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધી, આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 7,828 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોવિડ -19 ના 577 નવા કેસ ગુરુવારે ઈન્દોરમાં આવ્યા હતા, જ્યારે ભોપાલમાં 409 અને જબલપુરમાં 99 નવા કેસ આવ્યા છે. રાજ્યમાં કુલ 7,73,855. ચેપગ્રસ્ત લોકોમાંથી 7,27,700 દર્દીઓ સાજા થયા છે અને 38,327 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ...

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ...

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો...

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026...

ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક...

વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે: “બ્રાન્ડની...

ભારતીય વિદ્યાર્થીઓ તેમના વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને વિસ્તારી રહ્યા છે...

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here