Sunday, May 19, 2024
Homenational53 દિવસ પછી ભારતમાં સક્રિય કેસ ફરી 2 લાખને પાર; મહારાષ્ટ્રમાં 56...

53 દિવસ પછી ભારતમાં સક્રિય કેસ ફરી 2 લાખને પાર; મહારાષ્ટ્રમાં 56 લોકોનાં મોત

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

નવી દિલ્હી: દેશના અમુક રાજ્યોમાં કોરોના વાયરસેફરીથી ચિંતા વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય) તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24,882 નવા કેસ નોંધાયા છે. તેની સાથે 19,957 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર હાલ 96.8 ટકા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 140 લોકોનાં મોત થાય છે. હાલમાં દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ 1.4 ટકા છે. દેશમાં કુલ મૃત્યાંક 1,58,446 થયો છે. દેશમાં હાલ કોરોના વાયરસના 2,02,022 સક્રિય કેસ છે. દેશમાં અત્યારસુધી કુલ 1,13,33,728 કેસ નોંધાયા છે, જેની સામે 1,09,73,260 લોકો સાજા થયા છે. દેશમાં 12મી માર્ચના રોજ 8,40,635 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. અત્યાર સુધી દેશમાં કુલ 2.25 કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે. સક્રિય કેસની સંખ્યામાં 4.8 હજારનો વધારો નોંધાયો.53 દિવસ પછી ભારતમાં ફરી 2 લાખથી વધારે સક્રિય કેસ નોંધાયા છે. 83 દિવસ પછી ભારતમાં સૌથી વધારે કેસ નોંધાયા.42 દિવસ પછી ભારતમાં વધારે મોત નોંધાયા. મહારાષ્ટ્રમાં 15.8 હજાર નવા કેસ, કેરળમાં 1.8 હજાર અને પંજાબમાં 1.4 હજાર નવા કેસ. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 56 લોકોનાં મોત. પંજાબમાં 34 અને કેરળમાં 14 લોકોનાં મોત. પંજાબમાં 150 દિવસ પછી સૌથી વધારે મોત નોંધાયા.બીજી ઓક્ટોબર, 2020 પછી મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા.કોરોનાના કુલ કેસની દ્રષ્ટીએ બ્રાઝીલ ભારતથી આગળ નીકળી ગયું.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here