Saturday, May 18, 2024
HomeWorldરશિયા-યૂક્રેન તંગદિલી વચ્ચે રાજધાની કીવમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા

રશિયા-યૂક્રેન તંગદિલી વચ્ચે રાજધાની કીવમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

રશિયાએ યૂક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ યૂક્રેનની રાજધાની કિવ પર ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેરો પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે યૂક્રેનની રાજધાની કીવમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. કીવ એરપોર્ટ પર ગુજરાતના 8 વિદ્યાર્થીઓ ફસાયા છે. નોંધનીય છે કે, ગુજરાતનાં 400થી 500 વિદ્યાર્થીઓ યૂક્રેનમાં ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કિવ એરપોર્ટ બંધ કરાતા ગુજરાતના વિદ્યાર્થીઓ એરપોર્ટ પર જ અટવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારે 9.45 વાગ્યાની ફ્લાઈટમાં આ વિદ્યાર્થીઓ પરત આવવાના હતા. પરંતુ ત્યાં એરપોર્ટ બંધ કરાતા વાલીઓએ કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગેની રજૂઆત કરી છે.મળતી માહિતી પ્રમાણે, યૂક્રેનમાં વડોદરાના 4 સહિત ગુજરાતના 8 વિદ્યાર્થીઓ ફસાયા હોવાનુ સામે આવ્યું છે. ફસાયેલા વડોદરાના વિદ્યાર્થીઓના વાલીઓએ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા સાંસદ રંજનબેન ભટ્ટને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રજૂઆત કરી છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here