Wednesday, May 22, 2024
HomeGujaratAhmedabadIITમાં પ્રવેશ માટે JEE-એડવાન્સ પરીક્ષા ત્રણ જુલાઈના રોજ યોજાશે

IITમાં પ્રવેશ માટે JEE-એડવાન્સ પરીક્ષા ત્રણ જુલાઈના રોજ યોજાશે

Date:

spot_img

Related stories

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

અમદાવાદ : ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી)માં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા JEE-એડવાન્સ આગામી ત્રણ જુલાઇએ લેવાશે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે ગુરુવારે જાહેરાત કરી હતી.તેમણે ઉમેર્યું હતું કે પાત્રતાના માપદંડમાં ધોરણ-૧૨ના માર્ક્સને લગતી છૂટછાટો આપવામાં આવી હતી તે આ વર્ષે પણ ઓફર કરવામાં આવશે. શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ત્રણ જુલાઇએ આઈઆઈટી ખડગપુર દ્વારા JEE-એડવાન્સ હાથ ધરવામાં આવશે.એડમિશન માટે ધોરણ ૧૨માં ૭૫ ટકા માર્ક્સની જરૂરિયાતમાં પાછલા વર્ષે કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે છૂટ આપવામાં આવી હતી તેને આ વર્ષે પણ ઓફર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની સગવડ માટે આ જરૂરિયાતને ઉડાવી દેવામાં આવશે.તેમણે ઉમેર્યું હતું કે JEE-એડવાન્સ-૨૦૨૧ એક કોમ્પ્યૂટર આધારિત ટેસ્ટ તરીકે લેવાશે. શિક્ષણ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(BSE) બોર્ડની આગામી પરીક્ષાઓ પણ ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજવામાં નહી આવે.

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here