Sunday, May 19, 2024
HomeWorldમોંઘવારીનો માર: શ્રીલંકામાં આજથી રસોઈ ગેસ સિલેન્ડરના 2657 રૂપિયા લેવાશે, એક...

મોંઘવારીનો માર: શ્રીલંકામાં આજથી રસોઈ ગેસ સિલેન્ડરના 2657 રૂપિયા લેવાશે, એક કિલો દૂધના પાઉડરની કિંમત 1195 રૂપિયા..

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

શ્રીલંકન સરકારે ત્રણ દિવસ પહેલા આવશ્યક ચીજવસ્તુઓની કિંમત મર્યાદા નાબૂદ કરી છે. આની જનતા પર આપત્તિજનક અસર પડી રહી છે. સોમવારે એલપીજીની કિંમત વધીને 2657 શ્રીલંકન રૂપિયા પ્રતિ સિલિન્ડર, જ્યારે દૂધનો પાવડર 1195 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો.

ગેસ સિલિન્ડરની કિંમતમાં 90 ટકાનો વધારો થયો છે.

ગત શુક્રવારે સિલેન્ડરના ભાવ 1400 રૂપિયા હતા, જે 1257 રૂપિયાના વધારા બાદ હવે 2657 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આવી જ રીતે દૂધ પાઉડર ત્રણ દિવસ બાદ 250 રૂપિયા મોંઘુ થયું છે. દેશમાં લોટ, ખાંડ, સીમેન્ટ સહિત કેટલીય વસ્તુઓના ભાવ વધારી દેવામાં આવ્યા છે.શ્રીલંકાની સરકારે ગુરુવારે રાત્રે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક બાદ દૂધના પાવડર, ગેસ, લોટ અને સિમેન્ટની ભાવ નિયંત્રણ વ્યવસ્થાને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે કોવિડ રોગચાળાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ વર્ષ 2020 માં આયાત પર પ્રતિબંધ મૂકીને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે એક પગલું લીધું હતું. તેના કારણે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ હતી. ડોલરની અછતને કારણે, આયાતકારો બહારથી લાવવામાં આવેલા માલ માટે ચૂકવણી કરી શકતા નથી. જેના કારણે પુરવઠો બંધ થઈ ગયો છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here