Saturday, May 18, 2024
HomeGujaratભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આવતીકાલથી કરશે જન આર્શીવાદ યાત્રા

ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આવતીકાલથી કરશે જન આર્શીવાદ યાત્રા

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

ગાંધીનગર :ગુજરાતની નવી સરકારના નવનિયુક્ત 24 મંત્રીઓ આવતીકાલથી પ્રવાસ કરશે. પોતાના અને અન્ય જિલ્લામાં પ્રવાસ માટે જન-આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયુઁ છે. જન આશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર સુધી યોજાશે. 

  • મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી 30 સપ્ટેબરે ખેડા, 1 ઓક્ટોબરે વડોદરા જિલ્લો અને 2 ઓક્ટોબરે વડોદરા શહેર (રાવપુરા અને સયાજીગંજ વિધાનસભા)નો પ્રવાસ કરશે
  • ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવી 03 ઓક્ટોબરે મજુરા, 07 ઓક્ટોબરે વડોદરા શહેર (અકોટા વિધાનસભા), અને 8 ઓક્ટોબરે અમદાવાદ શહેરનો કરશે પ્રવાસ
  • શિક્ષણમંત્રી જીતેન્દ્ર વાઘાણી 3 ઓક્ટોબરે ભાવનગર પશ્ચિમ, 7 ઓક્ટોબરે રાજકોટ જીલ્લો અને 8 ઓક્ટોબરે રાજકોટ શહેરનો કરશે પ્રવાસ
  • આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 3 ઓક્ટોબર વિસનગર, 7 ઓક્ટોબરે ગાંધીનગર જિલ્લો અને 8 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લાનો કરશે પ્રવાસ
  • માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી 3 ઓક્ટોબરે સુરત પશ્ચિમ, 7 ઓક્ટોબરે ભરુચ અને 8 ઓક્ટોબરે નર્મદા જિલ્લાનો કરશે પ્રવાસ
  • કૃષિમંત્રી રાઘવજી પટેલ 3 ઓક્ટોબરે જામનગર ગ્રામ્ય, 7 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા અને 8 ઓક્ટોબરે જુનાગઢ શહેરનો કરશે પ્રવાસ
  • આરોગ્યમંત્રી  કનુ દેસાઇ  7ઓક્ટોબરે નવસારી,8 ઓક્ટોબરે સુરત શહેર અને 9 ઓક્ટોબરે પારડીનો કરશે પ્રવાસ
  • વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા 3 ઓક્ટોબરે લીમડી, 7 ઓક્ટોબરે જામનગર જીલ્લો અને 8 ઓક્ટોબરે જામનગર શહેરનો કરશે પ્રવાસ
  • પુરવઠા મંત્રી  નરેશ પટેલ  3 ઓક્ટોબરે સુરત જીલ્લો, 1 ઓક્ટોબરે વલસાડ જિલ્લાનો અને 2 ઓક્ટોબરે નવસારી જિલ્લાનો કરશે પ્રવાસ
  • સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી  પ્રદીપ પરમાર 7 ઓક્ટોબરે બનાસકાંઠા,8 ઓક્ટોબરે કચ્છ અને 10 ઓક્ટોબરે અસારવા ખાતે કરશે પ્રવાસ
  • ગ્રામ વિકાસ મંત્રી  અર્જુનસિંહ ચૌહાણ 3 ઓક્ટોબરે મહેમદાબાદ,7 ઓક્ટોબરે આણંદ અને 8 ઓક્ટોબરે પંચમહાલ જિલ્લાનો કરશે પ્રવાસ

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here