Sunday, May 19, 2024
HomeWorldઅદાણી બાદ હિંન્ડનબર્ગ વધુ એક મોટો ધડાકો કરશે, કહ્યું બીજો રિપોર્ટ જલ્દી...

અદાણી બાદ હિંન્ડનબર્ગ વધુ એક મોટો ધડાકો કરશે, કહ્યું બીજો રિપોર્ટ જલ્દી આવશે

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

હિંડેનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદથી ગૌતમ અદાણીની સંપત્તિ 150 અબજ ડૉલરથી ઘટીને 53 અબજ ડૉલર પર પહોંચી ગઈ

હિંડેનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ જાહેર કર્યા બાદ ફરી એકવાર નવો રિપોર્ટ જાહેર કરવાના સંકેત આપવામાં આવ્યા

હિંડેનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ જાહેર કર્યા બાદથી અદાણી ગ્રૂપની જે હાલત થઈ તેનાથી સૌ કોઈ વાકેફ જ હશે. અદાણી ગ્રૂપના શેરોમાં લગભગ 85 ટકા સુધી કડાકો બોલાઈ ગયો હતો. આ દરમિયાન હિંડેનબર્ગ રિસર્ચ દ્વારા ફરી એકવાર એવી ટ્વિટ કરવામાં આવી છે જેણે બધાના ધબકારાં વધારી દીધા છે. 

શું કર્યું છે ટ્વિટ? 

હિંડેનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ જાહેર કર્યા બાદ ફરી એકવાર નવો રિપોર્ટ જાહેર કરવાના સંકેત આપવામાં આવ્યા છે. શોર્ટ સેલિંગ ફર્મે માહિતી આપી છે કે ટૂંક સમયમાં નવો રિપોર્ટ આવી રહ્યો છે. તેમાં પણ મોટો ખુલાસો કરવામાં આવશે. હિંડેનબર્ગે ૨૪ જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં અનેક આરોપો લગાવ્યા હતા. 

અદાણી ગ્રૂપ પર શું થઈ હતી ઈફેક્ટ? 

અદાણી ગ્રૂપ અંગે હિંડેનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદથી ગૌતમ અદાણીની સંપત્તિ ૧૫૦ અબજ ડૉલરથી ઘટીને 53 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. તે ફોર્બ્સના વર્લ્ડ રિચેસ્ટ પર્સનની યાદીમાં સીધા 35મા ક્રમ સુધી ગગડી ગયા હતા. જ્યારે ગૌતમ અદાણીના ગ્રૂપને 120 અબજ ડૉલરનું નુકસાન વેઠવું પડ્યું હતું. 

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here