Friday, March 13, 2026
Homenationalઅમરનાથ શ્રદ્ધાળુઓને વહેલી તકે ખીણથી પરત ફરવા સુચન

અમરનાથ શ્રદ્ધાળુઓને વહેલી તકે ખીણથી પરત ફરવા સુચન

Date:

spot_img

Related stories

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ...

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ...

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો...

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026...

ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક...

વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે: “બ્રાન્ડની...

ભારતીય વિદ્યાર્થીઓ તેમના વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને વિસ્તારી રહ્યા છે...

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે...
spot_img

નવી દિલ્હી, તા. ૨
કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસોમાં ૩૮ હજાર જવાનોની તૈનાતી અને રાજ્યસરકાર તરફથી અમરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને વહેલી તકે ખીણથી પરત ફરવા માટેની સુચના આપવામાં આવ્યા બાદ કાશ્મીર ખીણમાં જુદા જુદા પ્રકારની અટકળો વધુ તીવ્ર બની રહી છે. પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુક્તીએ કહ્યું છે કે, કાશ્મીરમાં કેટલાક મોટા પ્લાન થઈ રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું છે કે, કાશ્મીરમાં દહેશતનો માહોલ છે. આ પ્રકારની એડવાઈઝરી પહેલા ક્યારે પણ જારી કરવામાં આવી નથી. મોટાભાગે વધુ પ્રમાણમાં જવાનોની તૈનાતીને કલમ ૩૫-એ અને ૩૭૦ને દુર કરવા સાથે જાડીને જાવામાં આવે છે. જ્યારે કેન્દ્ર સરકારે આ પ્રકારની અટકળોને ફગાવી દીધી છે. બારામુલ્લામાં પત્રકારો સાથે વાતચીત કરતા મહેબુબાએ કહ્યું છે કે, જા ભાજપના મુખ્ય નેતાઓના નિવેદનને સાંભળશો તો કેન્દ્રિય બળોની તૈનાતીના ખાસ હેતુ રહેલા છે. કાશ્મીરમાં કોઈ નિવાસીના લોકોમાં શંકા ઉભી થાય છે. કેન્દ્રિય દળો રાજ્ય પોલીસને નજર અંદાજ કરી રહ્યા છે. જે ઈશારો કરે છે કે, કોઈ મોટી યોજના તૈયાર થઈ રહી છે. ગુલામનબી આઝાદે કહ્યું છે કે, પ્રવાસીઓ અને અમરનાથ યાત્રિઓને વહેલી તકે ખીણ છોડી દેવાની બાબત ખુબ જ ગંભીર છે. અગાઉ ક્યારે પણ આ પ્રકારની એડવાઈઝરી ઝારી કરી નથી. તેમણે કહ્યું છે કે, બે કલમોને દુર કરવાથી કાશ્મીરથી વધારે જમ્મુ અને લડાખને નુકસાન થશે. કેન્દ્ર સરકાર એક માત્ર મુસ્લમ રાજ્યને પ્રેમથી જીતવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી હવે ધર્મના આધાર ઉપર વિભાજન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. ઓમર અબ્દુલ્લાએ પણ સરકારની એડવાઈઝરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે અને સાવચેતી રાખવા કહ્યું છે.

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ...

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ...

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો...

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026...

ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક...

વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે: “બ્રાન્ડની...

ભારતીય વિદ્યાર્થીઓ તેમના વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને વિસ્તારી રહ્યા છે...

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here