Friday, July 17, 2026
Homenationalતમામ ત્રાસવાદીનો સફાયો કરવા સુરક્ષા દળ મક્કમ છે

તમામ ત્રાસવાદીનો સફાયો કરવા સુરક્ષા દળ મક્કમ છે

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

ત્રાસવાદીઓનો ખાતમો કરવા માટે હવે જીરો ટોલરન્સની નીતી અપનાવાઇ : ત્રણ મુદ્દા પર સરકારનુ ધ્યાન કેન્દ્રિત
નવી દિલ્હી,તા. ૨
લશ્કરે તોયબાના કમાન્ડર અને કુખ્તાત ત્રાસવાદી અબુ દુજાના, બુરહાન વાની સહિત તમામ ટોપ ત્રાસવાદીઓના ખાતમા બાદ જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં પહેલ થઇ રહી છે. જા કે હજુ પણ કાશ્મીરમાં મોટા પાયે ત્રાસવાદીઓએ સક્રિય છે અને પરિÂસ્થતીનો લાભ ઉઠાવીને વારંવાર હુમલા કરતા રહે છે. આવી Âસ્થતીમાં સેના અને સુરક્ષા દળો તમામ ત્રાસવાદીઓનો ખાતમો કરવા માટે મક્કમ છે. આના માટે જીરો ટોલરન્સની નિતી પણ અપનાવવામાં આવી છે. ઓપરેશન ઓલ આઉટ પણ જારી છે. સુરક્ષા દળો તમામ ત્રાસવાદીઓનો સફાયો કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સુરક્ષા દળોને છેલ્લા કેટલાક મહિનામાં ત્રાસવાદીઓની સામે મોટી સફળતા હાથ લાગી રહી છે. સંરક્ષણ નિષ્ણાંતોના કહેવા મુજબ આ સરકારની એ રણનીતિના એક હિસ્સા તરીકે છે જે હેઠળ ત્રાસવાદીઓનો ખાતમો કરવા જીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ વિગત આપતા કહ્યુ છે કે સરકાર કાશ્મીરમાં મુખ્યરીતે ત્રણ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ત્રાસવાદીઓની સામે કઠોર કાર્યવાહી એટલે જા જા ત્રાસવાદીઓ શરણાગતિ સ્વીકારવાનો ઇન્કાર કરે તો તેને ખતમ કરી દેવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. આના માટે સુરક્ષા દળો એન્કાઉન્ટરવાળી જગ્યાએ સ્થાનિક લોકોના પ્રદર્શનથી અસરગ્રસ્ત થશ નહી. આ ઉપરાંત ટેરર ફંડિંગ સાથે જાડાયેલા કટ્ટરપંથી લીડરો સામે પણ સકંજા મજબુત કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત સ્થાનિક લોકોના પ્રત્યે હળવુ વલણ અપનાવવામાં આવી શકે છે. સરકારના સુત્રોએ કહ્ય છે કે ત્રાસવાદીઓ સામે દબાણ વધારે તીવ્ર બનાવી દેવામાં આવનાર છે. હાલમાં સક્રિય રહેલા તમામ ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here